
એશિયાટિક લાઇન ઉપર ગત ઓક્ટોબર માસમાં રોગચાળાથી ૨૦ દિવસમાં જ ૨૩ સિંહોના મૃત્યુ બાદ સલામતીના ભાગરૂપે જસાધાર, જામવાળા, દલખાણિયા વિસ્તારમાં અંદાજે ૩૩ સિંહોને...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...
એશિયાટિક લાઇન ઉપર ગત ઓક્ટોબર માસમાં રોગચાળાથી ૨૦ દિવસમાં જ ૨૩ સિંહોના મૃત્યુ બાદ સલામતીના ભાગરૂપે જસાધાર, જામવાળા, દલખાણિયા વિસ્તારમાં અંદાજે ૩૩ સિંહોને...
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવનાર સ્વાઈન ફ્લૂથી ૨૮મી માર્ચે ૨૪ કલાકમાં જામનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન ત્રણ દર્દીના મૃત્યુ નીપજ્યાં હતા. જ્યારે રાજકોટમાં ૨૯મી માર્ચે વધુ એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દ્વારકા જિલ્લાનાં...
તાલાળામાં હવામાન પરિવર્તનથી કેસરના પાકને ભારે નુકસાન થયું છે. હવે તેની અસરથી પાક ઓછો આવવાની સંભાવના છે. એપ્રિલ માસના અંતે કે મે માસમાં તાલાળા કેરી માર્કેટમાં હરાજી શરૂ થયા પછી ખરી આવક થશે. હાલમાં બજારમાં કેરીની થોડી થોડી આવક શરૂ થઈ છે. જૂનાગઢમાં...
નવાબંદરથી માંડણભાઇ પાંચાભાઇ મજેઠિયાની મેઘદૂત પ્રસાદ નામની બોટ લઇને ટંડેલ રવિન્દ્ર ભીમજી સોલંકી અને તેના ખલાસીઓ ૭૦ કિમી એટલે કે ૩૫ નોટિકલ માઇલ અરબી સમુદ્રમાં જાળ બાંધી માછીમારી કરી રહ્યા હતા. એ વખતે મહારાષ્ટ્રની ૨૦થી ૨૫ બોટ એક જૂથમાં આવી પહોંચી...
સૌરાષ્ટ્રભરની જનતા માટે રોજકોટથી હવાઈ મુસાફરી સરળ વિકલ્પ છે ત્યારે મુંબઈની હવાઈ મુસાફરી રાજકોટથી સસ્તી અને સુવિધાજનક બનશે તેવા અહેવાલ છે. તાજેતરમાં જેટ એરવેઝની રાજકોટ આવતી દૈનિક ફ્લાઇટ બંધ થઈ ગઈ હતી અને અન્ય વિમાની સેવાની ફ્રિકવન્સી પણ ઘટી હતી....
વિઠ્ઠલ રાદડિયાનું રાજકારણ ખતમ કરવા ગોંડલના રમેશ ધડુકને વહીવટ કરીને ભાજપે ટિકિટ આપ્યાના આક્ષેપો વચ્ચે ભાજપના ઉમેદવારને હરાવવા જય સરદારના નારા સાથે પત્રિકાઓ વહેંચાઈ હતી. પત્રિકામાં જણાવ્યા મુજબ વિઠ્ઠલ રાદડિયાના મોભાને ખોખલો કરવા અને પછી જયેશ...
ખનીજ ચોરીના કેસમાં તાલાળાના કોંગી ધારાસભ્ય ભગવાન બારડને સ્થાનિક કોર્ટે સજા ફરમાવતાં જ ભાજપ સરકારે વિધાનસભા અધ્યક્ષને ભલામણ કરીને ધારાસભ્યપદ રદ કરાવ્યું...
પાકિસ્તાનનાં ગ્વાદર બંદરેથી રૂ. ૫૦૦ કરોડનાં હેરોઈનના જથ્થા સાથે ઇરાની બનાવટની ડાઉ પ્રકારની બોટ ૯ ખલાસીઓ સાથે રવાના થઈ ગઈ હતી. આ અંગેની બાતમી એટીએસનાં અધિકારી...
સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પરથી ભાજપે નવો ચહેરો એવા ડો. મુંજપરાના નામની જાહેરાત કરી દીધી છે. સાંસદ દેવજી ફતેપરાની ટિકિટ કપાતાં તે ભાજપ સામે લડાયક મૂડમાં આવી ગયાનું જાણવા મળે છે. તેમણે પૂર્વ પ્રધાન જયંતી કવાડિયા અને ધારાસભ્ય ધનજી પટેલ સામે આક્ષેપ...
આજના જમાનામાં લોકોને વિદેશ ફરવા જવાનો અને સ્થાયી થવાનો વધુ મોહ હોય છે ત્યારે પોરબંદરના બેરણ ગામનું મહેર દંપતી વિદેશ રહેતું હોવા છતાં ત્યાંની હાઈફાઈ લાઈફ...