વ્યસની યુવકો સાથે સગપણ નહીં કરવા પાટીદાર મહિલાઓનો સંકલ્પ

નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.

સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

પોરબંદર નજીકના પંખીના માળા જેવડા પારાવડા ગામની ખેડૂત પુત્રીએ પોરબંદર નજીકના પારાવાડા ગામે ખેતી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા સામતભાઈ સીડાની પુત્રી...

ગિરનાર શિવરાત્રી કુંભમેળાને વીરગતિ પામેલા સૈનિકોનું સન્માન જાળવવા માટે સાદગીપૂર્ણ રીતે ઉજવવાનો ૨૪મીએ સાધુ સમાજે નિર્ણય જાહેર કર્યો છે. સૈનિકો માટે સાધુ-સંતો રૂ. દસ લાખનાં ફાળા ઉપરાંત દાન એકત્ર કરી સૈનિક નિધિમાં જમા કરાવાશે.ભવનાથ મંદિરમાંથી પંચ...

પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા સાથે સાથે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. લોકો આતંકવાદના પૂતળાનું દહન કરીને કે રસ્તા પર પાકિસ્તાનનો...

એશિયાઈ સિંહના મોતની ચિંતાજનક સંખ્યા તાજેતરમાં બહાર આવી છે. આ સંખ્યા પ્રમાણે છેલ્લા બે વર્ષમાં ૧૧૦ સિંહ અને ૯૪ સિંહ બાળ મળીને ૨૦૪ સિંહના મોત થયાં હોવાનું સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે. બે વર્ષમાં ૩૩૧ દીપડાના મોત થયાં છે. તાલાળાના ધારાસભ્ય...

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા સુરતના અબ્રામામાં ૬૦મો સમૂહલગ્નોત્સવ ૧૭મીએ યોજાયો હતો. ‘ચેતન્યોત્સવ’ નામથી યોજાયેલા લગ્નોત્સવમાં ૨૬૧ યુગલે પ્રભુતામાં પગલા...

જૂનાગઢમાં દસમીએ ૧૨મી ગિરનાર આરોહ અવરોહણ સ્પર્ધામાં જૂનાગઢ મહાનગર પાલિકાના મેયર આદ્યશક્તિ મજમુદાર અને ધારાસભ્ય ભીખાભાઇ જોશીએ લીલી ઝંડી આપીને સ્પર્ધાનો પ્રારંભ...

સાવરકુંડલા નજીકના વંડા ગામમાં મહિલા પોલીસ અધિકારી ચેતનાબહેન મોહનભાઇ કણસાગરાએ આરોપીના રિમાન્ડ નહીં લેવા મુદ્દે તેની પાસેથી લાંચ સ્વરૂપે રૂ. ૨૭ હજારના મિતાશી કંપનીના એરકન્ડિશનરની માગ કરી હતી. આ લાંચિયા મહિલા પીએસઆઈની એન્ટી કરપ્શન બ્યુરોની તપાસ...

ગોંડલ ચોકડી પર ટ્રાફિક જામની સમસ્યાના નિરાકરણ અર્થે ગુજરાતમાં પ્રથમ ૧.ર કિ.મી. લાંબા એલિવેટેટ ફ્લાયઓવર બ્રિજનું ખાતમુહૂર્ત બીજી ફેબ્રુઆરીએ મુખ્ય પ્રધાન...

ગણિકાઓની હાજરીમાં જ એકત્ર થયેલું ભંડોળ મોરારિબાપુએ ૧૭મીએ ચિત્રકૂટધામમાં ગણિકાઓને આપી દેવાનું સદ્કાર્ય કર્યું હતું. આ સમયે મોરારિબાપુએ વધુ એક વખત કહ્યું...

દેશની સ્વતંત્રતાના ૭૫ વર્ષ પૂરા થવા નિમિત્તે ૨૦૨૨ની સાલમાં ઈસરો દ્વારા દેશનું પ્રથમ માનવીય અવકાશ મિશન ‘ગગનયાન’ લોન્ચ કરવામાં આવશે. બે કે ત્રણ અવકાશયાત્રીઓ અવકાશમાં સાતેક દિવસ રહેશે અને પરત આવે ત્યારે તેમની કેપ્સ્યુલ વેરાવળ નજીકના અરબી સમુદ્રમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter