મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

જૂનાગઢમાં સ્વામીનારાયણના સાધુ આનંદસ્વરૂપદાજીએ પરિણીતાને તેના પતિ સાથે મનમેળ કરાવી આપવાની લાલચ આપી, કારના ડ્રાઇવરની મદદથી પરિણીતા ઉપર દુષ્કર્મ આચર્યાની...

રાજ્યના કેબિનેટ પ્રધાન અને હાલના જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાના પુત્ર ડો. મનિષ બાવળિયાના લગ્ન પ્રસંગે ૨૫મીએ વીંછીયાના અમરાપુરની સંસ્થામાં રાસ ગરબાનું...

રાજકોટ નજીકના વિસ્તારમાં સાતેક વેપારીઓ સાથે રૂ. ૧.૨૧ કરોડની ઠગાઈ અને રૂ. ૧૨ લાખની રોકડ રકમ પડાવી લેનારી ટોળકીમાંથી એક મુંબઈના પોલીસ કર્મચારી સહિત સામે પોલીસે ગુનો નોંધી ૨૪મી ફેબ્રુઆરીએ તપાસ આદરી છે.પેડક રોડ પરની સીતારામ સોસાયટીમાં રહેતા વેપારી...

પોરબંદર નજીકના પંખીના માળા જેવડા પારાવડા ગામની ખેડૂત પુત્રીએ પોરબંદર નજીકના પારાવાડા ગામે ખેતી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા સામતભાઈ સીડાની પુત્રી...

ગિરનાર શિવરાત્રી કુંભમેળાને વીરગતિ પામેલા સૈનિકોનું સન્માન જાળવવા માટે સાદગીપૂર્ણ રીતે ઉજવવાનો ૨૪મીએ સાધુ સમાજે નિર્ણય જાહેર કર્યો છે. સૈનિકો માટે સાધુ-સંતો રૂ. દસ લાખનાં ફાળા ઉપરાંત દાન એકત્ર કરી સૈનિક નિધિમાં જમા કરાવાશે.ભવનાથ મંદિરમાંથી પંચ...

પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા સાથે સાથે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. લોકો આતંકવાદના પૂતળાનું દહન કરીને કે રસ્તા પર પાકિસ્તાનનો...

એશિયાઈ સિંહના મોતની ચિંતાજનક સંખ્યા તાજેતરમાં બહાર આવી છે. આ સંખ્યા પ્રમાણે છેલ્લા બે વર્ષમાં ૧૧૦ સિંહ અને ૯૪ સિંહ બાળ મળીને ૨૦૪ સિંહના મોત થયાં હોવાનું સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે. બે વર્ષમાં ૩૩૧ દીપડાના મોત થયાં છે. તાલાળાના ધારાસભ્ય...

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા સુરતના અબ્રામામાં ૬૦મો સમૂહલગ્નોત્સવ ૧૭મીએ યોજાયો હતો. ‘ચેતન્યોત્સવ’ નામથી યોજાયેલા લગ્નોત્સવમાં ૨૬૧ યુગલે પ્રભુતામાં પગલા...

જૂનાગઢમાં દસમીએ ૧૨મી ગિરનાર આરોહ અવરોહણ સ્પર્ધામાં જૂનાગઢ મહાનગર પાલિકાના મેયર આદ્યશક્તિ મજમુદાર અને ધારાસભ્ય ભીખાભાઇ જોશીએ લીલી ઝંડી આપીને સ્પર્ધાનો પ્રારંભ...

સાવરકુંડલા નજીકના વંડા ગામમાં મહિલા પોલીસ અધિકારી ચેતનાબહેન મોહનભાઇ કણસાગરાએ આરોપીના રિમાન્ડ નહીં લેવા મુદ્દે તેની પાસેથી લાંચ સ્વરૂપે રૂ. ૨૭ હજારના મિતાશી કંપનીના એરકન્ડિશનરની માગ કરી હતી. આ લાંચિયા મહિલા પીએસઆઈની એન્ટી કરપ્શન બ્યુરોની તપાસ...



to the free, weekly Gujarat Samachar email newsletter