જય વસાવડાને જન્મદિને પુસ્તકાલયની ભેટ આપતા જગદીશ ત્રિવેદી

રાજકોટ શહેરમાં એક મિત્રને તેના જન્મદિને પુસ્તકાલયની અનોખી ભેટ મળી છે. આવી અનોખી ભેટ આપનાર જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને ભેટ મેળવનાર સદભાગી છે જાણીતા લેખક-વક્તા જય વસાવડા. પોતાનાં 50 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર...

મોરારિબાપુની રામકથામાં સર્વધર્મ સંસદના સભ્યો

નવી દિલ્હી સ્થિત ભારત મંડપમમાં વિશ્વ શાંતિ મિશનના હેતુથી આયોજિત પૂ. મોરારિ બાપુની નવ દિવસીય રામકથામાં શનિવારે ઐતિહાસિક માહોલ જોવા મળ્યો હતો. આ દિવસે દેશના વિવિધ ધર્મોના અગ્રણી સંતો, ગુરુઓ અને આધ્યાત્મિક આચાર્યો રામકથામાં ઉપસ્થિત રહ્યા હતા અને...

૨૭મીએ સવારે વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાતાં સૌરાષ્ટ્રમાં વાતાવરણ ઠંડુ બની ગયું હતું. ત્યાર બાદ આ વાદળ છાયા વાતાવરણના કારણે ઊના, વેરાવળ,...

શિવરાત્રીએ મિનિ કુંભમેળામાં પરંપરાગત રીતે ભવનાથનાં માર્ગો પર દિગંબર સાધુઓની રવાડી તો નીકળી હતી, પણ તે દર વખત કરતાં વહેલી અને સાદાઈથી નીકળી હતી. પુલવામા...

એર સ્ટ્રાઈક પછી પ્રથમ વખત ગુજરાત આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચોથીએ શિવરાત્રીએ પાકિસ્તાનથી નજીકના અંતરે આવેલા જામનગરમાં બુલંદ સ્વરે કહ્યું હતું કે,...

જૂનાગઢમાં સ્વામીનારાયણના સાધુ આનંદસ્વરૂપદાજીએ પરિણીતાને તેના પતિ સાથે મનમેળ કરાવી આપવાની લાલચ આપી, કારના ડ્રાઇવરની મદદથી પરિણીતા ઉપર દુષ્કર્મ આચર્યાની...

રાજ્યના કેબિનેટ પ્રધાન અને હાલના જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાના પુત્ર ડો. મનિષ બાવળિયાના લગ્ન પ્રસંગે ૨૫મીએ વીંછીયાના અમરાપુરની સંસ્થામાં રાસ ગરબાનું...

રાજકોટ નજીકના વિસ્તારમાં સાતેક વેપારીઓ સાથે રૂ. ૧.૨૧ કરોડની ઠગાઈ અને રૂ. ૧૨ લાખની રોકડ રકમ પડાવી લેનારી ટોળકીમાંથી એક મુંબઈના પોલીસ કર્મચારી સહિત સામે પોલીસે ગુનો નોંધી ૨૪મી ફેબ્રુઆરીએ તપાસ આદરી છે.પેડક રોડ પરની સીતારામ સોસાયટીમાં રહેતા વેપારી...

પોરબંદર નજીકના પંખીના માળા જેવડા પારાવડા ગામની ખેડૂત પુત્રીએ પોરબંદર નજીકના પારાવાડા ગામે ખેતી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા સામતભાઈ સીડાની પુત્રી...

ગિરનાર શિવરાત્રી કુંભમેળાને વીરગતિ પામેલા સૈનિકોનું સન્માન જાળવવા માટે સાદગીપૂર્ણ રીતે ઉજવવાનો ૨૪મીએ સાધુ સમાજે નિર્ણય જાહેર કર્યો છે. સૈનિકો માટે સાધુ-સંતો રૂ. દસ લાખનાં ફાળા ઉપરાંત દાન એકત્ર કરી સૈનિક નિધિમાં જમા કરાવાશે.ભવનાથ મંદિરમાંથી પંચ...

પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા સાથે સાથે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. લોકો આતંકવાદના પૂતળાનું દહન કરીને કે રસ્તા પર પાકિસ્તાનનો...



to the free, weekly Gujarat Samachar email newsletter