રાજ કપૂરે બિરદાવેલા ‘વોઇસ ઓફ મુકેશ’ની અલવિદા

કલા અને સંસ્કૃતિના જતન-સંવર્ધન માટે જાણીતી ભાવનગર નગરી અને પ્રશ્નોરા નાગર જ્ઞાતિએ એક એકથી ચડિયાતા કલાકારો આપ્યા છે. આ બંનેના કલાના વારસાનો સમન્વય સમાન ‘વોઇસ ઓફ મુકેશ’ ડો. કમલેશ આવસત્થીનું 28 માર્ચે રાત્રે અમદાવાદમાં નિધન થયું છે.

દુનિયાભરની કોર્પોરેટની જગતની હસ્તીઓ, બોલિવૂડ, સ્પોર્ટ્સ હસ્તીઓનો જમાવડો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંતની ત્રણ દિવસની પ્રિ-વેડિંગ ઉજવણીમાં દેશવિદેશમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોથી માંડીને ધર્મગુરુઓ, બોલિવૂડ સેલિબ્રિટીસ, ટોચના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. અનંત અંબાણીના પ્રિ-વેડિંગ...

સુરતના ભાઠેના વિસ્તારમાં દોઢ માસ અગાઉ રૂ. ૨૦૦૦ની ૧૨૭ જાલી નોટ વટાવવા જતા ભાવનગરના બે યુવાનો ઝડપાયા હતા. બંનેને જાલીનોટ સપ્લાય કરનાર ભાવનગરના સચિન પરમારને નવમીએ ક્રાઈમ બ્રાન્ચે કુંભારિયા ગામ પાસેથી ઝડપી પાડી ૧૦ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. નોટબંધી...

ભાવનગરથી દસમીએ બપોરે ઉપડેલ એક મિની ખાનગી લકઝરી બસના ડ્રાઇવરે વલ્લભીપુરથી ૨ કિલોમીટર દૂર આવેલા દરેડિયાના નાળા પાસે સાઇડ કાપવા જતા સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા નાળા ઉપરથી મિની બસ નીચે ખાબકતાં બસમાં બેસેલા આડત્રીસ જેટલા મુસાફરોમાંથી પાંચના મોત...

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં જૂની અદાવતના કારણે આઠમી નવેમ્બરે નામચીન મુસ્લિમ માણસ આરિફ ગુલામ મીર તેના મિત્ર ઈમરાન સાથે ઊભા હતા ત્યારે તેમના પર અંધાધૂંધ...

જામનગર અને દ્વારકાના સાંસદ પૂનમબહેન માડમની પુત્રી શિવાની દિવાળી પર્વમાં અકસ્માતે દાઝી ગઈ હતા. તેમનું લાંબી સારવાર બાદ નવમીએ સિંગાપોરમાં મૃત્યુ થયું હતું....

સોમનાથમાં રૂ. ૪૫ કરોડના ખર્ચે નિર્માણાધિન યાત્રીપથનું ભૂમિપૂજન સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે છઠ્ઠીએ કર્યું...

ઋતુચક્ર બદલાઈ રહ્યું છે તેથી ગ્લોબલ વોર્મિંગની સીધી અસર હવે ફળોના રાજા કેરી પર થવા લાગી છે. છેલ્લા ૧૦ વર્ષથી શિયાળામાં પણ આંબે કેરી આવી હોય એવી ઘણી ઘટનાઓ...

ભાગવતી જૈન દીક્ષા મહોત્સવ અંતર્ગત નમ્રમુનિ મહારાજ તથા અન્ય મુનિ ભગવંતો અને મહાસતીજીની નિશ્રામાં રવિવારે રાજકોટમાં દિવ્ય દીક્ષા મહોત્સવ યોજાયો હતો. આ મહોત્સવમાં...

રાજકોટ શહેરના મોરબી-માધાપર રોડ ઉપર ૫૦૦ એકરની વિશાળ જગ્યામાં તૈયાર થયેલા સ્વામિનારાયણ નગરમાં ધર્મ અવસરના ઉમંગ અને ઉલ્લાસનો માહોલ છવાયો છે. રાજકોટના કાલાવડ...

રોજીદ ગામમાં આવેલા સ્વામીનારાયણ મંદિરના સાધુએ મંદિરમાં અને તેમના ઘરે કચરા-પોતા કરવા માટે બોલાવેલી સગીરા પર બળાત્કાર કર્યાની ફરિયાદ નોંધાઈ છે. ઘરકામ માટે...

સોમનાથમાં પાંચ દિવસથી ચાલી રહેલા કાર્તિકી પૂર્ણિમાના મેળાનું ૨૪મીએ સમાપન થયું હતું. પાંચ દિવસીય મેળા અંદાજે દસેક લાખ લોકોએ માણ્યો હતો. અંતિમ દિવસે મધ્યરાત્રે સોમનાથ મહાદેવને મહાઆરતી સાથે કલાકાર માયાભાઈ આહિરે લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું....



to the free, weekly Gujarat Samachar email newsletter