વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

ભારતીય જુનિયર બાસ્કેટબોલ ટીમમાં ભાવનગરના ખેલાડીની પસંદગી થઈ છે. બાંગ્લાદેશના ઢાકામાં આગામી તા. ૯થી ૧૧ જુલાઈ દરમિયાન ઈન્ટરનેશનલ એસએબીએ કપનો પ્રારંભ થયો...

સ્વ. વિરમભા આશાભા માણેકની પુણ્યતિથિએ છઠ્ઠી જુલાઈએ તેમના પુત્ર અને દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે જગતમંદિરને સુવર્ણથી ઝળહળતું કરવાનો સોનેરી સંકલ્પ લીધો છે. જેને સ્થાનિક અગ્રણીઓએ વધાવી લીધો હતો. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે જેઠ વદ આઠમના રોજ...

રાજ્યમાં ૧૬૦૦ કિલોમીટરના સાગરકાંઠા ઉપર બ્લ્યુ રિવોલ્યુશન અને ખાનગી બંદરને પ્રોત્સાહનની જાહેરાતો વચ્ચે ભારતના એક સમયના ‘ગેટ વે ઓફ ઈન્ડિયા’ સમાન સૌરાષ્ટ્રના...

સોશિયલ મીડિયામાં ખોટા અને સમાજમાં ડર ફેલાવે તેમજ અશાંતિ ઉત્પન્ન કરે તેવા મેસેજ ન ફેલાવવા વારંવાર કરાયેલી તાકીદ છતાં રાજ્યભરમાં બાળકોને ઉઠાવી જતી ગેંગની અફવા ફેલાવતા મેસેજ વાયરલ થતાં અનેક નિર્દોષ લોકોએ જાન ગુમાવ્યા છે અને સેંકડો લોકો મારપીટ અને...

ભાણવડ તાલુકાના રોઝડા ગામે રહેતા એક અનુસુચિત જનજાતિના પરિવારની સગીર વયની પુત્રી ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવતા ગામમાં ચકચાર મચી જવા પામી છે. ૨૮મી જૂનની રાત્રે સગીર બાળકી ઘેર એકલી હતી ત્યારે જયેશ સકરાભાઈ ભાદરવડા ઘરમાં ઘૂસી ગયો હતો. તેણે બાળાના મોઢે...

હાસ્ય કલાકાર ધીરુભાઇ સરવૈયાના રાજકોટમાં રહેતાં પરિણીત પુત્રી અલ્પાબહેન જીજ્ઞેશભાઇ ભાલિયાનું ૨૮મીએ ભેદી સંજોગોમાં મૃત્યુ થયું હતું.રાજકોટમાં રહેતા અલ્પાબહેનને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, પણ તબીબી સારવાર મળે તે...

રેલવે જંકશન પાસેના ઓવરબ્રિજ નીચે બોયફ્રેન્ડ સાથે વાતચીત કરી રહેલી જેતપુરની યુવતીના ફોટા પાડીને યુવતીને અપહરણ કરીને હોટલમાં લઇ જઇને બે વખત દુષ્કર્મ આચરવા અંગે દસ જણાની પોલીસે બીજી જુલાઈએ ધરપકડ કરી હતી. જેતલસરના રેલવે જંકશન પાસેના ઓવરબ્રિજ નીચે...

રાજકોટ એરપોર્ટ પર ૩૦મી મેએ વહેલી સવારે જેટ એરવેઝની મુંબઈ જઈ રહેલી ફ્લાઈટ ટેઈક ઓફ થઈ રહી હતી ત્યારે જ પ્લેન સાથે પક્ષી અથડાતાં પ્લેનમાં ટેકનિકલ ક્ષતિ સર્જાઈ...

પોરબંદરમાં યોજાતી રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધામાં ભાગ લઈને વિજેતા બની ચૂકેલા ચાર પેરા સ્વીમરોએ ૧૨ કલાક ૨૬ મિનિટમાં ઈંગ્લિશ ચેનલ તરીને વર્લ્ડ રેકોર્ડ...

ગત વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીને પડકારનારા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટના દિગ્ગજ નેતા ગણાતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસના...



to the free, weekly Gujarat Samachar email newsletter