મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

ભાવનગરનાં સ્વામીનારાયણનગર ગુરુકુળ પાસે આવેલી રામનગર સોસાયટીમાં રહેતા જગદીશભાઇ મહેશભાઇ પંડ્યા (ઉંમર ૩૮) અમદાવાદથી કોચી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં બેઠા હતા. આ સમયે તેમને અચાનક જ ગભરામણ થઇ હતી. આ દરમિયાન ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા ડોક્ટર મુકેશભાઇ બોગરાએ...

ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીના ગઢ ભાવનગર જિલ્લાના મહુવા અને પાલિતાણા પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂટણી યોજાઈ હતી. જેમાં મહુવામાં ખુદ ભાજપના જ ૩ મહિલા સહિત ૭ સભ્યોએ ભાજપને મોટો આંચકો આપીને પક્ષપલટો કર્યો અને વિરુદ્ધમાં વોટિંગ કરતાં...

જગત મંદિરમાં પૂર્ણિમાની રાતે એટલે કે બીજી જૂને મંજૂરી વગર યોજાયેલા અન્નકૂટ મહોત્સવ અને રાસોત્સવનું કેટલાક લોકોએ લાઈવ વેબકાસ્ટિંગ કર્યું હતું. મંદિરમાં...

ભગવતપરામાં સરકારી દવાખાનાના ચોકમાં કોળી સમાજના માંધાતાની પ્રતિમા મૂકવાનું આયોજન કરાયું છે. આ પ્રતિમાના સ્ટેન્ડ પર ૨૪મી મેએ સવારે અપશબ્દો લખેલા સ્ટીકર લગાવવામાં આવ્યા હતાં. આ અપશબ્દોવાળા સ્ટીકરના કારણે કોળી સમાજમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ હતી...

શાપર-વેરાવળમાં ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહેતા અને કારખાનામાં કામ કરતા મૂળ બિહારના પરિવારની ૩ વર્ષની પુત્રી ઘર પાસે રમતી હતી ત્યારે પડોશમાં જ રહેતો અને દીકરીના પિતાનો માસીયાઈ ભાઈ રાજેન્દ્રકુમાર મંડલ ત્યાં આવ્યો હતો. રાજેન્દ્રકુમાર ૩ વર્ષની ભત્રીજીને...

કાલાવડ રોડ પર રાણી ટાવર પાસે આવેલી આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા અને આવાસ યોજનાના પ્રમુખ અને ભાજપના બક્ષીપંચના વિજયપુરી ભીખુપુરી ગોસ્વામી પર ૨૪મીએ એકાદ વાગ્યાના સુમારે તીક્ષ્ણ હથિયારના પંદર જેટલા ઘા ઝીંકાયા હતાં. વિજયપુરી ઉર્ફે વિભાગીરી ભીખુગીરી...

પુરુષોત્તમ માસ નિમિત્તે સમાજના રિવાજ પ્રમાણે કોટ ફરવા જતી ખારવા યુવતીઓની કેટલાક મુસ્લિમ માણસોએ છેડતી કરતાં ૨૭મી મેએ પોરબંદરની શાંતિમાં પલિતો ચંપાયો હતો....

શાપર (વેરાવળ)માં આવેલા શાંતિધામ વિસ્તારમાંથી ચાર વર્ષનો બાળક હેત ૨૬મી મેએ ગુમ થતા સનસનાટી મચી ગઈ હતી. પોલીસમાં અપહરણનો ગુનો દાખલ થયા બાદ પોલીસે શોધખોળ...

મહાનગરપાલિકાના ગૌવંશ નિભાવમાં બે વર્ષમાં રૂ. ૯૬.૫૦ લાખ ખર્ચ્યા છતાં ૯૬ જેટલી ગાયોનાં તાજેતરમાં મૃત્યુ થયાં છે. મહાપાલિકા દ્વારા ૧૯-૬-૨૦૧૬થી ૧૫-૩-૨૦૧૮ સુધીમાં તોરણિયાની રામદેવપીર ગૌશાળાને ૭૮૯ ગૌવંશ અપાયા હતા. તેમાંથી ૯૬ ગૌવંશ ખોડિયાર ગૌશાળામાં...

ઓમાન-યમનમાં અરબી સમુદ્રમાં સર્જાયેલું ભયાવક ‘મેકુનુ’ ચક્રાવાતી તોફાન ૨૫મી મેએ હળવું પડ્યું હતું, પણ એ પહેલાં વાવાઝોડાએ ભયંકર નુક્સાન સર્જ્યું હતું. સૌરાષ્ટ્ર-કચ્છનાં...



to the free, weekly Gujarat Samachar email newsletter