
કાટવાણા ગામે રહેતી શોભના તેના સિત્તેર વર્ષીય ગરીબ દાદીમા પાસે ઉછરી રહી છે. શોભનાની માતા બાળકીના જન્મના ૧૫ જ દિવસમાં પ્રસૂતિ પછીની બીમારી લાગુ થવાથી મૃત્યુ...
અમેરિકાના ન્યૂ જર્સીમાં પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીના હાસ્ય દરબારમાં દાનની સરવાણી વહી હતી અને જોતજોતામાં ભાવનગર જિલ્લાના ટીંબી ગામે કાર્યરત નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ માટે એક કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર થઇ ગયું હતું. જગદીશ ત્રિવેદી હાલ અમેરિકા...
રાજકોટ શહેરમાં એક મિત્રને તેના જન્મદિને પુસ્તકાલયની અનોખી ભેટ મળી છે. આવી અનોખી ભેટ આપનાર જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને ભેટ મેળવનાર સદભાગી છે જાણીતા લેખક-વક્તા જય વસાવડા. પોતાનાં 50 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર...

કાટવાણા ગામે રહેતી શોભના તેના સિત્તેર વર્ષીય ગરીબ દાદીમા પાસે ઉછરી રહી છે. શોભનાની માતા બાળકીના જન્મના ૧૫ જ દિવસમાં પ્રસૂતિ પછીની બીમારી લાગુ થવાથી મૃત્યુ...

ભુજથી મુન્દ્રા જતા માર્ગ પર આવેલા બેરાજા નજીક પાંચમી જૂને સવારે સાડા દસ વાગ્યાના અરસામાં ભારતીય વાયુસેનાનું લડાયક વિમાન જગુઆર તૂટી પડતાં તેના પાઈલટ સંજય...

૧૨ દિવસ પહેલા યમન, ઓમાન અને સોકોત્રા આઈલેન્ડ વિસ્તારમાં ૧૭૦ કિ.મી.ની ઝડપે ‘મેકુનું’ વાવાઝોડું ફૂંકાયું હતું. જેમાં સૌરાષ્ટ્રનાં અનેક વહાણો લાપત્તા થયાં...
ભાવનગરનાં સ્વામીનારાયણનગર ગુરુકુળ પાસે આવેલી રામનગર સોસાયટીમાં રહેતા જગદીશભાઇ મહેશભાઇ પંડ્યા (ઉંમર ૩૮) અમદાવાદથી કોચી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં બેઠા હતા. આ સમયે તેમને અચાનક જ ગભરામણ થઇ હતી. આ દરમિયાન ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા ડોક્ટર મુકેશભાઇ બોગરાએ...

ધારી ગીર પૂર્વના ખાંભા તુલસીશ્યામ રેન્જ અને ખાંભા રેવન્યુમાં સિંહ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર હોય એમ અલગ-અલગ એમ આઠ જેટલી સિંહણએ ર૦ જેટલા સિંહ બાળને જન્મ...
ભાવનગરનાં સ્વામીનારાયણનગર ગુરુકુળ પાસે આવેલી રામનગર સોસાયટીમાં રહેતા જગદીશભાઇ મહેશભાઇ પંડ્યા (ઉંમર ૩૮) અમદાવાદથી કોચી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં બેઠા હતા. આ સમયે તેમને અચાનક જ ગભરામણ થઇ હતી. આ દરમિયાન ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા ડોક્ટર મુકેશભાઇ બોગરાએ...
ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીના ગઢ ભાવનગર જિલ્લાના મહુવા અને પાલિતાણા પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂટણી યોજાઈ હતી. જેમાં મહુવામાં ખુદ ભાજપના જ ૩ મહિલા સહિત ૭ સભ્યોએ ભાજપને મોટો આંચકો આપીને પક્ષપલટો કર્યો અને વિરુદ્ધમાં વોટિંગ કરતાં...

જગત મંદિરમાં પૂર્ણિમાની રાતે એટલે કે બીજી જૂને મંજૂરી વગર યોજાયેલા અન્નકૂટ મહોત્સવ અને રાસોત્સવનું કેટલાક લોકોએ લાઈવ વેબકાસ્ટિંગ કર્યું હતું. મંદિરમાં...
ભગવતપરામાં સરકારી દવાખાનાના ચોકમાં કોળી સમાજના માંધાતાની પ્રતિમા મૂકવાનું આયોજન કરાયું છે. આ પ્રતિમાના સ્ટેન્ડ પર ૨૪મી મેએ સવારે અપશબ્દો લખેલા સ્ટીકર લગાવવામાં આવ્યા હતાં. આ અપશબ્દોવાળા સ્ટીકરના કારણે કોળી સમાજમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ હતી...
શાપર-વેરાવળમાં ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહેતા અને કારખાનામાં કામ કરતા મૂળ બિહારના પરિવારની ૩ વર્ષની પુત્રી ઘર પાસે રમતી હતી ત્યારે પડોશમાં જ રહેતો અને દીકરીના પિતાનો માસીયાઈ ભાઈ રાજેન્દ્રકુમાર મંડલ ત્યાં આવ્યો હતો. રાજેન્દ્રકુમાર ૩ વર્ષની ભત્રીજીને...