વ્યસની યુવકો સાથે સગપણ નહીં કરવા પાટીદાર મહિલાઓનો સંકલ્પ

નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.

સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

માણાવદર શહેર એક સમયે ૨૪ (ચોવીસી) કહેવાતું એટલે કે ૨૪ ગામોનું રાજ્ય ગણાતું હતું. આજે આ શહેરમાં રાજાશાહી વખતનો ઐતિહાસિક સંભારણારૂપ રાજમહેલ તંત્રની બેદરકારીથી...

રાણાવાવ તાલુકાના ખંભાળા ગામમાં લગ્નપ્રસંગ સમયે હિન્દુ-મુસ્લિમ કોમી એકતાના અનેરા દર્શન થયા હતા. મુસ્લિમ પરિવારના સુલેમાનભાઈની દીકરીના તાજેતરમાં નિકાહ હતા....

શહેરની ભાગોળે આવેલા પ્રદ્યુમ્ન પાર્ક ઝુ ખાતે મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષે અત્યાધુનિક માછલીઘરનું નિર્માણ કરાયું હતું જેને બીજી મેથી વિધિવત્ રીતે મુલાકાતીઓ...

મોરબીના જેતપર રોડ પર આવેલા એક સિરામિક એકમના ક્વાર્ટરમાં રહેતાં એક પરપ્રાંતીય પરિવારની અઢી વર્ષની બાળાનું ત્રીજી મેએ મોડી રાત્રે એક અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયો હતો અને દુષ્કર્મ આચરી હત્યા કરી લાશ કારખાના નજીક આવેલા પાણી ભરેલા ખાડામાં ફેંકી દીધી...

ગીર અભ્યારણ્યમાં આવેલા કનકાઈ માતાજીના પુરાતન મંદિરમાં વન્ય પક્ષીઓ અને પ્રાણીઓના ઉદ્ધાર માટે છઠી મેના દિવસે ૧૦૮ કુંડ યજ્ઞનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ તેમના કાર્યક્રમને વનવિભાગની...

મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ રાજકોટમાં ન્યૂ રિંગ રોડને લાગુ રેસકોર્સ-૨ ખાતેના તળાવને ઊંડુ કરવાના અભિયાનનો પાંચમી મેએે પ્રારંભ કરાવ્યો હતો. ૪૫ એકરમાં પથરાયેલા...

• સણોસરાની જિનિંગ મિલમાં આગ• ટ્રેક્ટર પલટી ખાતાં પિતા-પુત્રના મૃત્યુ• તળાવમાં ડૂબી જતાં ત્રણ વિદ્યાર્થીનાં મૃત્યુ• રાજકોટ ચેમ્બરના પૂર્વ પ્રમુખ સામે ફરિયાદ• ગોંડલ પાસે માર્ગ અકસ્માતમાં ત્રણનાં મૃત્યુ

જાણીતા વકીલ કિરીટ જોશી (ઉ. ૪૩)નું ટાઉનહોલ નજીક જ્યોત ટાવર પાસે છરીના ઉપરા-ઉપરી ઘા ઝીંકી જામનગરમાં ૨૯મી એપ્રિલે હત્યા કરાઈ હતી. મૃતકના ભાઈ અને વકીલ અશોક જોશીએ પોલીસ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે રૂ. ૧૦૦ કરોડના જમીન હડપગીરીના કૌભાંડમાં જયેશ પટેલ...

એક તરફ ઉનાળો અને એકતરફ લગ્નસરાની સિઝન વચ્ચે ગોંડલમાં નવવધૂ તાપથી બેભાન થવાનો કિસ્સો ૨૭મીએ બન્યો હતો. ગોંડલ શહેરમાં એક વાડીમાં સાંજેના સુમારે લગ્નવિધિ અને કન્યાવિદાય પછી દુલ્હનને વળાવી દેવામાં આવી હતી. એ પછી દુલ્હન રસ્તામાં અચાનક જ બેભાન થઈ જતાં...

બીઆરટીએસ ટ્રેક પર ટૂંક સમયમાં પાંચ ઈલેક્ટ્રિક બસો પણ દોડતી થવાના અહેવાલ છે. એર પોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા મ્યુનિ. તંત્રને પાંચ બસ ફાળવવા માટેનો નિર્ણય કરાયો હોવાનું સમર્થન મહાનગરપાલિકાએ આપ્યું હતું. પાલિકા દ્વારા જાહેરાત કરાઈ હતી કે, એર...



to the free, weekly Gujarat Samachar email newsletter