મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

ગત વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીને પડકારનારા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટના દિગ્ગજ નેતા ગણાતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસના...

મહુવા તાલુકાના જાદરા ગામનો કોળી પરિવાર ઉના તાલુકાના સોખડા ગામે સગાઈના પ્રસંગમાંથી ટ્રકમાં આવી રહ્યો હતો. નિંગાળા પાસેના સાંકડા પુલ પરથી ટ્રકચાલકે સ્ટીયરિંગ...

ગારિયાધાર-સુરત વચ્ચે ચાલતી ગારિયાધારની બ્રહ્માણી ટ્રાવેલ્સની બસ ૨૩મી જૂને રાત્રે ભરૂચ નજીક માંડવા ચોકડી પાસે ઊભેલા ટ્રેલરની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. જેથી ટ્રેલર રોડ પરથી નીચે પલટી ખઈ ગયું હતું અને લકઝરી બસનો એક તરફનો આખેઆખો ભાગ ચિરાઈ ગયો હતો. આ...

ભાવનગરના તળાજામાં દરિયાના પાણીથી જમીનની ફળદ્રુપતાને બચાવવા મેથાળા આસપાસના ૨૦ ગામોના ખેડૂતોએ ૫૦ દિવસમાં ૯૮૦ મીટરનો બંધારો બાંધીને મીઠાપાણીનું સરોવર તૈયાર...

જિલ્લામાં સરકારે એક માસ સુધી ‘સુજલામ સુફલામ’ યોજના હેઠળ જળસંચયની કામગીરી હાથ ધરી ચોમાસામાં મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ વધી જશે તેવી બડાશો હાંકી હતી, પણ...

કાટવાણા ગામે રહેતી શોભના તેના સિત્તેર વર્ષીય ગરીબ દાદીમા પાસે ઉછરી રહી છે. શોભનાની માતા બાળકીના જન્મના ૧૫ જ દિવસમાં પ્રસૂતિ પછીની બીમારી લાગુ થવાથી મૃત્યુ...

ભુજથી મુન્દ્રા જતા માર્ગ પર આવેલા બેરાજા નજીક પાંચમી જૂને સવારે સાડા દસ વાગ્યાના અરસામાં ભારતીય વાયુસેનાનું લડાયક વિમાન જગુઆર તૂટી પડતાં તેના પાઈલટ સંજય...

૧૨ દિવસ પહેલા યમન, ઓમાન અને સોકોત્રા આઈલેન્ડ વિસ્તારમાં ૧૭૦ કિ.મી.ની ઝડપે ‘મેકુનું’ વાવાઝોડું ફૂંકાયું હતું. જેમાં સૌરાષ્ટ્રનાં અનેક વહાણો લાપત્તા થયાં...

ભાવનગરનાં સ્વામીનારાયણનગર ગુરુકુળ પાસે આવેલી રામનગર સોસાયટીમાં રહેતા જગદીશભાઇ મહેશભાઇ પંડ્યા (ઉંમર ૩૮) અમદાવાદથી કોચી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં બેઠા હતા. આ સમયે તેમને અચાનક જ ગભરામણ થઇ હતી. આ દરમિયાન ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા ડોક્ટર મુકેશભાઇ બોગરાએ...

ધારી ગીર પૂર્વના ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જ અને ખાંભા રેવન્‍યુમાં સિંહ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર હોય એમ અલગ-અલગ એમ આઠ જેટલી સિંહણએ ર૦ જેટલા સિંહ બાળને જન્‍મ...



to the free, weekly Gujarat Samachar email newsletter