ભાણવડ તાલુકાના રોઝડા ગામે રહેતા એક અનુસુચિત જનજાતિના પરિવારની સગીર વયની પુત્રી ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવતા ગામમાં ચકચાર મચી જવા પામી છે. ૨૮મી જૂનની રાત્રે સગીર બાળકી ઘેર એકલી હતી ત્યારે જયેશ સકરાભાઈ ભાદરવડા ઘરમાં ઘૂસી ગયો હતો. તેણે બાળાના મોઢે...
અમેરિકાના ન્યૂ જર્સીમાં પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીના હાસ્ય દરબારમાં દાનની સરવાણી વહી હતી અને જોતજોતામાં ભાવનગર જિલ્લાના ટીંબી ગામે કાર્યરત નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ માટે એક કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર થઇ ગયું હતું. જગદીશ ત્રિવેદી હાલ અમેરિકા...
રાજકોટ શહેરમાં એક મિત્રને તેના જન્મદિને પુસ્તકાલયની અનોખી ભેટ મળી છે. આવી અનોખી ભેટ આપનાર જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને ભેટ મેળવનાર સદભાગી છે જાણીતા લેખક-વક્તા જય વસાવડા. પોતાનાં 50 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર...
ભાણવડ તાલુકાના રોઝડા ગામે રહેતા એક અનુસુચિત જનજાતિના પરિવારની સગીર વયની પુત્રી ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવતા ગામમાં ચકચાર મચી જવા પામી છે. ૨૮મી જૂનની રાત્રે સગીર બાળકી ઘેર એકલી હતી ત્યારે જયેશ સકરાભાઈ ભાદરવડા ઘરમાં ઘૂસી ગયો હતો. તેણે બાળાના મોઢે...
હાસ્ય કલાકાર ધીરુભાઇ સરવૈયાના રાજકોટમાં રહેતાં પરિણીત પુત્રી અલ્પાબહેન જીજ્ઞેશભાઇ ભાલિયાનું ૨૮મીએ ભેદી સંજોગોમાં મૃત્યુ થયું હતું.રાજકોટમાં રહેતા અલ્પાબહેનને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, પણ તબીબી સારવાર મળે તે...
રેલવે જંકશન પાસેના ઓવરબ્રિજ નીચે બોયફ્રેન્ડ સાથે વાતચીત કરી રહેલી જેતપુરની યુવતીના ફોટા પાડીને યુવતીને અપહરણ કરીને હોટલમાં લઇ જઇને બે વખત દુષ્કર્મ આચરવા અંગે દસ જણાની પોલીસે બીજી જુલાઈએ ધરપકડ કરી હતી. જેતલસરના રેલવે જંકશન પાસેના ઓવરબ્રિજ નીચે...

રાજકોટ એરપોર્ટ પર ૩૦મી મેએ વહેલી સવારે જેટ એરવેઝની મુંબઈ જઈ રહેલી ફ્લાઈટ ટેઈક ઓફ થઈ રહી હતી ત્યારે જ પ્લેન સાથે પક્ષી અથડાતાં પ્લેનમાં ટેકનિકલ ક્ષતિ સર્જાઈ...

પોરબંદરમાં યોજાતી રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધામાં ભાગ લઈને વિજેતા બની ચૂકેલા ચાર પેરા સ્વીમરોએ ૧૨ કલાક ૨૬ મિનિટમાં ઈંગ્લિશ ચેનલ તરીને વર્લ્ડ રેકોર્ડ...

ગત વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીને પડકારનારા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટના દિગ્ગજ નેતા ગણાતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસના...

મહુવા તાલુકાના જાદરા ગામનો કોળી પરિવાર ઉના તાલુકાના સોખડા ગામે સગાઈના પ્રસંગમાંથી ટ્રકમાં આવી રહ્યો હતો. નિંગાળા પાસેના સાંકડા પુલ પરથી ટ્રકચાલકે સ્ટીયરિંગ...
ગારિયાધાર-સુરત વચ્ચે ચાલતી ગારિયાધારની બ્રહ્માણી ટ્રાવેલ્સની બસ ૨૩મી જૂને રાત્રે ભરૂચ નજીક માંડવા ચોકડી પાસે ઊભેલા ટ્રેલરની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. જેથી ટ્રેલર રોડ પરથી નીચે પલટી ખઈ ગયું હતું અને લકઝરી બસનો એક તરફનો આખેઆખો ભાગ ચિરાઈ ગયો હતો. આ...

ભાવનગરના તળાજામાં દરિયાના પાણીથી જમીનની ફળદ્રુપતાને બચાવવા મેથાળા આસપાસના ૨૦ ગામોના ખેડૂતોએ ૫૦ દિવસમાં ૯૮૦ મીટરનો બંધારો બાંધીને મીઠાપાણીનું સરોવર તૈયાર...

જિલ્લામાં સરકારે એક માસ સુધી ‘સુજલામ સુફલામ’ યોજના હેઠળ જળસંચયની કામગીરી હાથ ધરી ચોમાસામાં મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ વધી જશે તેવી બડાશો હાંકી હતી, પણ...