મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

પ્રથમ આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરીને મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ સુજલામ સુફલામ યોજના અંતર્ગત ત્રિવેણી ઘાટ અને હિરણ નદીમાંથી માટી અને કાંપ...

• તાલાળામાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ • ગોંડલના વિસ્તારોમાં કરાં સાથે ઝાપટું • સોમનાથ આસપાસ માંસાહાર પર પ્રતિબંધ• ગુજરાતમાં સિન્થેટિક દૂધનું વેચાણ• રાજકોટ મગફળીના ગોદામમાં આગ

જામનગરમાં વકીલ કિરીટ જોષીની હત્યાના વિરોધમાં હડતાલનો કોલ નહીં આપનાર ગુજરાત હાઇ કોર્ટ એડવોકેટ એસો.ના પ્રમુખ અસીમ પંડ્યાની હકાલપટ્ટી કરાઈ છે. ચોથી મેએ યોજાયેલી જનરલ બોર્ડની બેઠકમાં બહુમતિથી આ નિર્ણય લેવાયો હતો. અસીમ પંડ્યાએ વોટ્સએપથી રાજીનામું...

માણાવદર શહેર એક સમયે ૨૪ (ચોવીસી) કહેવાતું એટલે કે ૨૪ ગામોનું રાજ્ય ગણાતું હતું. આજે આ શહેરમાં રાજાશાહી વખતનો ઐતિહાસિક સંભારણારૂપ રાજમહેલ તંત્રની બેદરકારીથી...

રાણાવાવ તાલુકાના ખંભાળા ગામમાં લગ્નપ્રસંગ સમયે હિન્દુ-મુસ્લિમ કોમી એકતાના અનેરા દર્શન થયા હતા. મુસ્લિમ પરિવારના સુલેમાનભાઈની દીકરીના તાજેતરમાં નિકાહ હતા....

શહેરની ભાગોળે આવેલા પ્રદ્યુમ્ન પાર્ક ઝુ ખાતે મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષે અત્યાધુનિક માછલીઘરનું નિર્માણ કરાયું હતું જેને બીજી મેથી વિધિવત્ રીતે મુલાકાતીઓ...

મોરબીના જેતપર રોડ પર આવેલા એક સિરામિક એકમના ક્વાર્ટરમાં રહેતાં એક પરપ્રાંતીય પરિવારની અઢી વર્ષની બાળાનું ત્રીજી મેએ મોડી રાત્રે એક અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયો હતો અને દુષ્કર્મ આચરી હત્યા કરી લાશ કારખાના નજીક આવેલા પાણી ભરેલા ખાડામાં ફેંકી દીધી...

ગીર અભ્યારણ્યમાં આવેલા કનકાઈ માતાજીના પુરાતન મંદિરમાં વન્ય પક્ષીઓ અને પ્રાણીઓના ઉદ્ધાર માટે છઠી મેના દિવસે ૧૦૮ કુંડ યજ્ઞનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ તેમના કાર્યક્રમને વનવિભાગની...

મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ રાજકોટમાં ન્યૂ રિંગ રોડને લાગુ રેસકોર્સ-૨ ખાતેના તળાવને ઊંડુ કરવાના અભિયાનનો પાંચમી મેએે પ્રારંભ કરાવ્યો હતો. ૪૫ એકરમાં પથરાયેલા...

• સણોસરાની જિનિંગ મિલમાં આગ• ટ્રેક્ટર પલટી ખાતાં પિતા-પુત્રના મૃત્યુ• તળાવમાં ડૂબી જતાં ત્રણ વિદ્યાર્થીનાં મૃત્યુ• રાજકોટ ચેમ્બરના પૂર્વ પ્રમુખ સામે ફરિયાદ• ગોંડલ પાસે માર્ગ અકસ્માતમાં ત્રણનાં મૃત્યુ



to the free, weekly Gujarat Samachar email newsletter