વ્યસની યુવકો સાથે સગપણ નહીં કરવા પાટીદાર મહિલાઓનો સંકલ્પ

નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.

સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

યાત્રાધામ દ્વારકામાં આવેલા પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરને ૨૦૧૭-૧૮ના નાણાંકીય વર્ષમાં રૂ. ૧૨.૯૪ કરોડની આવક થઈ છે. ગત વર્ષની સરખામણીએ રોકડ અને ચાંદીમાં પણ વધારો...

સોમનાથ મહાદેવ મંદિરના ૨૦૧૭-૧૮ના નાણાંકીય વર્ષમાં આર્થિક હિસાબો તાજેતરમાં બહાર પાડવામાં આવ્યા છે. આ વર્ષે મંદિરની આવક રૂ. ૪૦ કરોડને પાર પહોંચી ગઈ છે. સોમનાથ...

કોટડાસાંગાણી તાલુકાના શિક્ષણ ગામમાં ગંગા નામની ગાયનું તાજેતરમાં મૃત્યુ થયું તો તેના પાલક પટેલ પરિવારે પોતાના ઘરના પટાંગણમાં જ ગાયની અંતિમવિધિ કરી હતી....

પોરબંદર સહિત રાજ્યના ૧૮ બંદર ઉપર ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ સેવા ટૂંક સમયમાં શરૂ થવાની છે. પોરબંદરના લકડીબંદર વિસ્તારમાં આ પ્રકારની બોટનું આગમન પણ થઈ ચૂક્યું...

મુંદરા તાલુકાના છસરાથી ભચાઉ તાલુકાના આમરડી સહિતના ભૂભાગમાં વાગડ ફોલ્ટના ભૂકંપથી લોકોમાં ભય પ્રસરી ગયો છે. ૨૯મી માર્ચે મધ્ય રાત્રે ૨.૧૩ કલાકથી એક પછી એક ભૂકંપના ૧૪ આંચકાઓએ કચ્છની ધરા ધ્રુજાવી હતી. ૩૦મી માર્ચે સવારે ૪ વાગે આવેલા ૪.૮ રિક્ટર સ્કેલના...

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના બાડી-પડવા ગામે ૨૨ વર્ષ પહેલા સંપાદિત થયેલી જમીનનો કબજો લેવા માટે પહેલી એપ્રિલે ગુજરાત પાવર થર્મલ કોર્પોરેશનના અધિકારીઓ તાત્કાલિક...

ભાવનગરના ટીંબી ગામે તાજેતરમાં દલિત યુવકનું અપમાન કરીને તેની કેટલાક લોકોએ તીક્ષ્ણ હથિયારોથી મારીને હત્યા કરાઈ હતી. આ ઘટનાના પગલે દલિતોમાં રોષ જોવા મળ્યો...

પાક. મરીન સિક્યુરીટી એજન્સીએ માર્ચના છેલ્લા સપ્તાહમાં ગુજરાતની ૧૪ બોટ અને ૭૬ માછીમારોના અપહરણ કરી લીધાં છે. ભારતીય માછીમારોને કરાચી લઈ જવાયા છે. પોરબંદરના માછીમાર આગેવાન મનીષભાઈ લોઢારીએ જણાવ્યું કે, આઇએમબીએલ નજીક ૨૭મી માર્ચે ગ્રુપમાં માછીમારી...

કૈલાસ ગુરુકુળ મહુવા અને ચિત્રકૂટધામ તલગાજરડામાં મોરારિબાપુની નિશ્રામાં દર વર્ષની જેમ જ ૨૮મી માર્ચથી ૩૧મી માર્ચ સુધી ૨૧મા અસ્મિતા પર્વ અને હનુમંત સંગીત...

મોરબીના પંચાસર ગામે જમીનના ડખ્ખામાં સહદેવસિંહ તેજાભા ઝાલા નામના ગરાસીયા આધેડની ગોળી મારીને હત્યા કરવાના ગુનામાં ગામના સરપંચ અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ – નિવૃત્ત ફોજદાર સહિત છ શખસોને લજાઈ પાસેથી પોલીસે ઝડપી લીધા હતા અને રિમાન્ડ પર લીધા હતા. દરમિયાન...



to the free, weekly Gujarat Samachar email newsletter