એક તરફ ઉનાળો અને એકતરફ લગ્નસરાની સિઝન વચ્ચે ગોંડલમાં નવવધૂ તાપથી બેભાન થવાનો કિસ્સો ૨૭મીએ બન્યો હતો. ગોંડલ શહેરમાં એક વાડીમાં સાંજેના સુમારે લગ્નવિધિ અને કન્યાવિદાય પછી દુલ્હનને વળાવી દેવામાં આવી હતી. એ પછી દુલ્હન રસ્તામાં અચાનક જ બેભાન થઈ જતાં...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...
એક તરફ ઉનાળો અને એકતરફ લગ્નસરાની સિઝન વચ્ચે ગોંડલમાં નવવધૂ તાપથી બેભાન થવાનો કિસ્સો ૨૭મીએ બન્યો હતો. ગોંડલ શહેરમાં એક વાડીમાં સાંજેના સુમારે લગ્નવિધિ અને કન્યાવિદાય પછી દુલ્હનને વળાવી દેવામાં આવી હતી. એ પછી દુલ્હન રસ્તામાં અચાનક જ બેભાન થઈ જતાં...
બીઆરટીએસ ટ્રેક પર ટૂંક સમયમાં પાંચ ઈલેક્ટ્રિક બસો પણ દોડતી થવાના અહેવાલ છે. એર પોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા મ્યુનિ. તંત્રને પાંચ બસ ફાળવવા માટેનો નિર્ણય કરાયો હોવાનું સમર્થન મહાનગરપાલિકાએ આપ્યું હતું. પાલિકા દ્વારા જાહેરાત કરાઈ હતી કે, એર...
જૂનાગઢ-બિલખા રોડ ઉપર માંડલપરા નજીક આવેલા હનુમાન મંદિરના મહંત કૃષ્ણાનંદ ગુરુ રામેશ્વરાનંદ (ઉ.૬૦)ની કોઈ અજાણ્યા માણસોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાસી ગયા હતા. ૨૯મી એપ્રિલે સવારે ૧૦.૩૦ વાગ્યા આસપાસ મહંત ખુરશીમાં બેઠા હતા ત્યારે એકાએક ત્રણથી...
ભારત સરકાર દ્વારા દેશના પશુધનના ઉત્કર્ષ માટે પ્રથમ વખત બનેલી સર્વોચ્ચ કમિટી 'રાષ્ટ્રીય ગોકુલ મિશન'માં સર્વશ્રેષ્ઠ ગાયો માટેની કમિટીમાં ગૌવિકાસ માટે ગોંડલ...
ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામે દોઢેક વર્ષ પહેલાં દલિત પરિવારના સભ્યો પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. પરિવાર અને તેમના સાથીઓએ આ અંગે ન્યાય નહીં...
કેશોદમાં આવેલા પંચાળા સ્વામીનારાયણ મંદિરનાં પૂજારી સાધુ કેશવજીવનદાસજી સ્વામી (પૂર્વ નામ સુરેશ મનસુખ વઘાસિયા) પર આરોપ છે કે તે કેશોદમાં રહેતા એક હરિભક્તની...
જેતપુરનાં જેતલસર ચોકડી પાસે અકસ્માતમાં મૃત્યુ પામનાર રિક્ષા ચાલક અમુલખભાઇ વિરજીભાઇ બાવલીયાનાં મૃતદેહને ન સ્વીકારી તેમજ ઠાકોર સમાજ ઉપર બળ પ્રયોગ કરનાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની માગના ચોથા દિવસે ૨૧મી એપ્રિલે ઠાકોર સમાજે જિલ્લા પોલીસ વડાની...
અતિધનાઢ્ય શાહ પરિવારના ૧૬ વર્ષના દીકરા સૌરવકુમારે કરોડોની સંપત્તિ, સંસાર સુખ ત્યાગીને ૨૫મી એપ્રિલે સંયમ માર્ગે જીવન વ્યતીત કરવાનું જાહેર કરતાં તેના પરિવારે...
મુખ્યપ્રધાન વિજય રૂપાણીનાં વતન ભેંસાણ તાલુકાનાં ચણાકા ગામે ૧૯મી એપ્રિલે લેઉવા પટેલ સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં ૨૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા દરેક નવયુગલોને કરિયાવરમાં ૧-૧ ગાય આપવામાં આવી હતી....
ચીનથી ‘ભેંગ્યુ હાઇ’ નામની સ્ટીમર કોલસાનો જથ્થો ભરીને નવલખી બંદરે આવી હતી. સ્ટીમરમાં ગેસ ગળતર થતાં સ્ટીમરના ત્રણ ક્રુ મેમ્બર ડોન કુઇ (ઉ. વ. ૩૦), જંગબાયો હાઇ (ઉ. વ. ૫૫) તથા સનઇન ડોન (ઉ.વ.૪૦)ને અસર થઇ હતી. આ ત્રણેયને બાર્જમાં જામનગરના રોઝત બંદરે...