જૂનાગઢ-બિલખા રોડ ઉપર માંડલપરા નજીક આવેલા હનુમાન મંદિરના મહંત કૃષ્ણાનંદ ગુરુ રામેશ્વરાનંદ (ઉ.૬૦)ની કોઈ અજાણ્યા માણસોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાસી ગયા હતા. ૨૯મી એપ્રિલે સવારે ૧૦.૩૦ વાગ્યા આસપાસ મહંત ખુરશીમાં બેઠા હતા ત્યારે એકાએક ત્રણથી...
નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.
રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...
જૂનાગઢ-બિલખા રોડ ઉપર માંડલપરા નજીક આવેલા હનુમાન મંદિરના મહંત કૃષ્ણાનંદ ગુરુ રામેશ્વરાનંદ (ઉ.૬૦)ની કોઈ અજાણ્યા માણસોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાસી ગયા હતા. ૨૯મી એપ્રિલે સવારે ૧૦.૩૦ વાગ્યા આસપાસ મહંત ખુરશીમાં બેઠા હતા ત્યારે એકાએક ત્રણથી...
ભારત સરકાર દ્વારા દેશના પશુધનના ઉત્કર્ષ માટે પ્રથમ વખત બનેલી સર્વોચ્ચ કમિટી 'રાષ્ટ્રીય ગોકુલ મિશન'માં સર્વશ્રેષ્ઠ ગાયો માટેની કમિટીમાં ગૌવિકાસ માટે ગોંડલ...
ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામે દોઢેક વર્ષ પહેલાં દલિત પરિવારના સભ્યો પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. પરિવાર અને તેમના સાથીઓએ આ અંગે ન્યાય નહીં...
કેશોદમાં આવેલા પંચાળા સ્વામીનારાયણ મંદિરનાં પૂજારી સાધુ કેશવજીવનદાસજી સ્વામી (પૂર્વ નામ સુરેશ મનસુખ વઘાસિયા) પર આરોપ છે કે તે કેશોદમાં રહેતા એક હરિભક્તની...
જેતપુરનાં જેતલસર ચોકડી પાસે અકસ્માતમાં મૃત્યુ પામનાર રિક્ષા ચાલક અમુલખભાઇ વિરજીભાઇ બાવલીયાનાં મૃતદેહને ન સ્વીકારી તેમજ ઠાકોર સમાજ ઉપર બળ પ્રયોગ કરનાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની માગના ચોથા દિવસે ૨૧મી એપ્રિલે ઠાકોર સમાજે જિલ્લા પોલીસ વડાની...
અતિધનાઢ્ય શાહ પરિવારના ૧૬ વર્ષના દીકરા સૌરવકુમારે કરોડોની સંપત્તિ, સંસાર સુખ ત્યાગીને ૨૫મી એપ્રિલે સંયમ માર્ગે જીવન વ્યતીત કરવાનું જાહેર કરતાં તેના પરિવારે...
મુખ્યપ્રધાન વિજય રૂપાણીનાં વતન ભેંસાણ તાલુકાનાં ચણાકા ગામે ૧૯મી એપ્રિલે લેઉવા પટેલ સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં ૨૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા દરેક નવયુગલોને કરિયાવરમાં ૧-૧ ગાય આપવામાં આવી હતી....
ચીનથી ‘ભેંગ્યુ હાઇ’ નામની સ્ટીમર કોલસાનો જથ્થો ભરીને નવલખી બંદરે આવી હતી. સ્ટીમરમાં ગેસ ગળતર થતાં સ્ટીમરના ત્રણ ક્રુ મેમ્બર ડોન કુઇ (ઉ. વ. ૩૦), જંગબાયો હાઇ (ઉ. વ. ૫૫) તથા સનઇન ડોન (ઉ.વ.૪૦)ને અસર થઇ હતી. આ ત્રણેયને બાર્જમાં જામનગરના રોઝત બંદરે...
સુદામાનગરી પોરબંદર શહેરમાં અક્ષય તૃતિયાની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. સુદામાજીના મંદિરે વર્ષમાં માત્ર એક જ વખત ચરણસ્પર્શ કરવાનો ભાવિકોને લ્હાવો મળે...
ભચાઉ તાલુકાના શિકરા ગામમાં રહેતો નાનજી સવજી અનાવાડિયાનો પરિવાર ટ્રેક્ટર ટ્રોલીમાં રવિવારે વીજપાસર ગામે ભાણેજના લગ્ન પ્રસંગે મામેરું લઇને જતો હતો. તે સમયે...