વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

 વેરાવળની હોટેલ પાર્ક અને સાસણ (ગીર)ના ભોજદેના ફાર્મ હાઉસમાં વેરાવળ નજીકના ગ્રામ્ય યુવતી પર બળાત્કાર થતો રહ્યો હોવાની સાથે આ ઘટનામાં વેરાવળની બે કુખ્યાત યુવતીઓની મદદગારીથી પીડિતા ફસાઈ હોવાની વિગતો પોલીસ ફરિયાદમાં નોંધાતા બળાત્કારીઓની શોધ ચાલે...

જગત મંદિર પરિસરમાં આવેલા બળરામજીના મંદિરમાં ૧૯મી મેએ વહેલી સવારે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટથી આગ લાગતાં ચાંદીના દરવાજા, આભૂષણો, ઈલેક્ટ્રિક ચીજો ખાખ થઈ હતી. જોકે બલરાજીની મૂર્તિનો ચમત્કારિક બચાવ થયો હતો.ફરજ પરના સિક્યુરિટી જવાનને વહેલી સવારે ૫.૩૦...

રાજુલા તાલુકાના સમઢિયાળા ગામે ૧૬મી મેએ પીપાવાવ પોલીસ મથકના કોન્સ્ટબેલ સહિત દસ કોળી લોકોએ દલિત યુવાન જયંતિ કાંતિભાઈ મારુ સાથે બોલાચાલી કરીને તેના પર મરચાંની ભૂકી છાંટી લાકડાના ધોકા અને પાઇપ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરી નાંખી હતી....

હળવદ હાઇ-વે પર વાધરવા ગામ પાસે જામનગરની ટ્રાન્સપોર્ટ કંપનીના પરપ્રાંતીય ટ્રકચાલકની હત્યા કરીને લૂંટ કરવાના બનાવમાં ડફેર ગેંગના સંજયસિંહ ઉર્ફે મુન્નો ઘનશ્યામસિંહ અને કિશન ચંદુભાઇ જાદવને ઝડપી લેવાયા હતા. જ્યારે તેના નવ સાગરીતને પકડી પાડવા પ્રયાસ...

રાજકોટનાં શાપર-વેરાવળમાં કચરો વીણતા દલિત યુવક મુકેશભાઈ સવજીભાઈ વાણિયાને ઢોરમાર મારતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન મુકેશભાઈનું મૃત્યુ થયું...

સુરેન્દ્રનગરમાં સુરસાગર ડેરીના રૂ. ૭.૫૬ કરોડના ખર્ચે બનેલા નવનિર્મિત ‘સુરસાગર ભવન’નું મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ ૧૩મી મેએ લોકાર્પણ કર્યું હતું. આ દૂધ...

શહેરમાં ‘જાણતા રાજા’ નાટકના શોને સૌરાષ્ટ્ર અને કચ્છભરમાંથી લોકોએ તાજેતરમાં માણ્યો હતો. તેની સાથે રાષ્ટ્રપ્રેમ પણ ભારતમાતાના મંદિરના નિર્માણ માટે દાનરૂપે...

વર્તમાન સમયમાં શહેર હોય કે ગામડું ગુનાખોરીનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતાં લોકોને અસલામતીનો ભય સતાવે છે. આ સ્થિતિમાં ધ્રોલ તાલુકાનું માણેકપર ગામ ઉમદા ઉદાહરણ...

ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ૧૧મી મેએ સોમનાથનાં દર્શને આવ્યા હતા. ચાર્ટર પ્લેનમાં તેઓ પોતાનાં પુત્ર, પુત્રવધૂ અને પૌત્રી સાથે બપોરે ૩:૪૪ વાગ્યે કેશોદ...

પ્રથમ આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરીને મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ સુજલામ સુફલામ યોજના અંતર્ગત ત્રિવેણી ઘાટ અને હિરણ નદીમાંથી માટી અને કાંપ...



to the free, weekly Gujarat Samachar email newsletter