
પુરુષોત્તમ માસ નિમિત્તે સમાજના રિવાજ પ્રમાણે કોટ ફરવા જતી ખારવા યુવતીઓની કેટલાક મુસ્લિમ માણસોએ છેડતી કરતાં ૨૭મી મેએ પોરબંદરની શાંતિમાં પલિતો ચંપાયો હતો....
રાજકોટ શહેરમાં એક મિત્રને તેના જન્મદિને પુસ્તકાલયની અનોખી ભેટ મળી છે. આવી અનોખી ભેટ આપનાર જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને ભેટ મેળવનાર સદભાગી છે જાણીતા લેખક-વક્તા જય વસાવડા. પોતાનાં 50 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર...
નવી દિલ્હી સ્થિત ભારત મંડપમમાં વિશ્વ શાંતિ મિશનના હેતુથી આયોજિત પૂ. મોરારિ બાપુની નવ દિવસીય રામકથામાં શનિવારે ઐતિહાસિક માહોલ જોવા મળ્યો હતો. આ દિવસે દેશના વિવિધ ધર્મોના અગ્રણી સંતો, ગુરુઓ અને આધ્યાત્મિક આચાર્યો રામકથામાં ઉપસ્થિત રહ્યા હતા અને...

પુરુષોત્તમ માસ નિમિત્તે સમાજના રિવાજ પ્રમાણે કોટ ફરવા જતી ખારવા યુવતીઓની કેટલાક મુસ્લિમ માણસોએ છેડતી કરતાં ૨૭મી મેએ પોરબંદરની શાંતિમાં પલિતો ચંપાયો હતો....

શાપર (વેરાવળ)માં આવેલા શાંતિધામ વિસ્તારમાંથી ચાર વર્ષનો બાળક હેત ૨૬મી મેએ ગુમ થતા સનસનાટી મચી ગઈ હતી. પોલીસમાં અપહરણનો ગુનો દાખલ થયા બાદ પોલીસે શોધખોળ...
મહાનગરપાલિકાના ગૌવંશ નિભાવમાં બે વર્ષમાં રૂ. ૯૬.૫૦ લાખ ખર્ચ્યા છતાં ૯૬ જેટલી ગાયોનાં તાજેતરમાં મૃત્યુ થયાં છે. મહાપાલિકા દ્વારા ૧૯-૬-૨૦૧૬થી ૧૫-૩-૨૦૧૮ સુધીમાં તોરણિયાની રામદેવપીર ગૌશાળાને ૭૮૯ ગૌવંશ અપાયા હતા. તેમાંથી ૯૬ ગૌવંશ ખોડિયાર ગૌશાળામાં...

ઓમાન-યમનમાં અરબી સમુદ્રમાં સર્જાયેલું ભયાવક ‘મેકુનુ’ ચક્રાવાતી તોફાન ૨૫મી મેએ હળવું પડ્યું હતું, પણ એ પહેલાં વાવાઝોડાએ ભયંકર નુક્સાન સર્જ્યું હતું. સૌરાષ્ટ્ર-કચ્છનાં...
• વીજકરંટ લાગવાથી ૫ શ્રમિકોનાં મોત • ધોળકા-વટામણ માર્ગ ફોરલેન થશે• વજુભાઈ વાળાના નિવાસ પાસે ઉગ્ર દેખાવો
વેરાવળની હોટેલ પાર્ક અને સાસણ (ગીર)ના ભોજદેના ફાર્મ હાઉસમાં વેરાવળ નજીકના ગ્રામ્ય યુવતી પર બળાત્કાર થતો રહ્યો હોવાની સાથે આ ઘટનામાં વેરાવળની બે કુખ્યાત યુવતીઓની મદદગારીથી પીડિતા ફસાઈ હોવાની વિગતો પોલીસ ફરિયાદમાં નોંધાતા બળાત્કારીઓની શોધ ચાલે...
જગત મંદિર પરિસરમાં આવેલા બળરામજીના મંદિરમાં ૧૯મી મેએ વહેલી સવારે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટથી આગ લાગતાં ચાંદીના દરવાજા, આભૂષણો, ઈલેક્ટ્રિક ચીજો ખાખ થઈ હતી. જોકે બલરાજીની મૂર્તિનો ચમત્કારિક બચાવ થયો હતો.ફરજ પરના સિક્યુરિટી જવાનને વહેલી સવારે ૫.૩૦...
રાજુલા તાલુકાના સમઢિયાળા ગામે ૧૬મી મેએ પીપાવાવ પોલીસ મથકના કોન્સ્ટબેલ સહિત દસ કોળી લોકોએ દલિત યુવાન જયંતિ કાંતિભાઈ મારુ સાથે બોલાચાલી કરીને તેના પર મરચાંની ભૂકી છાંટી લાકડાના ધોકા અને પાઇપ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરી નાંખી હતી....
હળવદ હાઇ-વે પર વાધરવા ગામ પાસે જામનગરની ટ્રાન્સપોર્ટ કંપનીના પરપ્રાંતીય ટ્રકચાલકની હત્યા કરીને લૂંટ કરવાના બનાવમાં ડફેર ગેંગના સંજયસિંહ ઉર્ફે મુન્નો ઘનશ્યામસિંહ અને કિશન ચંદુભાઇ જાદવને ઝડપી લેવાયા હતા. જ્યારે તેના નવ સાગરીતને પકડી પાડવા પ્રયાસ...

રાજકોટનાં શાપર-વેરાવળમાં કચરો વીણતા દલિત યુવક મુકેશભાઈ સવજીભાઈ વાણિયાને ઢોરમાર મારતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન મુકેશભાઈનું મૃત્યુ થયું...