વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ભાજપ તરફથી વિજય રૂપાણીએ સંતો, મહંતોના આશીર્વાદ, ઢોલ-ત્રાસાના નાદ અને ટેકેદારોના પ્રચંડ સમર્થન વચ્ચે વીસમી નવેમ્બરે બપોરે ૧૨.૩૯...

ભાવનગર પશ્ચિમની બેઠક પર આગામી વિધાનસભા ચૂંટણી જંગમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી અને કોંગ્રેસ દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ વચ્ચે ટક્કર થવાની શક્યતા...

જૂનાગઢના મંગલધામ વિસ્તારમાં રહેતા અને જય ગીરનારીના નામે જાણીતા પ્રાગજીભાઈ નારીગરા બિલખા રોડ પરના ખડિયા ગામની સીમમાં ઇંટનો ભઠ્ઠો ધરાવે છે. તેમના ત્રણ પુત્રો અશ્વિન, હર્ષદ અને ભાવેશમાંથી ૨૮ વર્ષીય પુત્ર હર્ષદનું ટ્રેન અકસ્માતમાં તાજેતરમાં મૃત્યુ...

શહેર પાલિકાએ વેસ્ટમાંથી બેસ્ટ ‘સ્કલ્પ્ચર’ પ્રોજેકટ અંતર્ગત ગાંધીજીનો વિશાળ ચરખો બનાવડાવ્યો છે જેણે બે આંતરરાષ્ટ્રીય અને બે રાષ્ટ્રીય રેકોર્ડ મેળવ્યા છે. ગુજરાત રાજ્ય લલિત કલા, શિલ્પ કલારત્ન, સુરેન્દ્રનગરનું સોનું સહિતના એવોર્ડ મેળવનાર સુરેન્દ્રનગર...

રાજક્ષાત્ર સાંસ્કૃતિક ગૌરવ સંસ્થાન – રાજકોટના ધર્મરાજસિંહ વાઘેલા તથા હર્ષભાઈ પટેલ દ્વારા ભોળાનાથ સોમનાથ મહાદેવને એક રંગબેરંગી પાઘડી ચોથી નવેમ્બરે અર્પણ...

જૈન ધર્મના અગ્રણી તીર્થ ગણાતા એવા પાલિતાણામાં ચોથી નવેમ્બરથી શૈત્રુંજય તીર્થની યાત્રાનો આરંભ થઈ ગયો હતો. યાત્રા માટે ‘જય જય આદિનાથ’ના જયઘોષ સાથે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા. પાલિતાણા શેત્રુંજય ડુંગર પર અષાઢ સુદ પૂનમથી કારતક સુદ પૂનમ સુધી...

૩૧ ઓક્ટોબરની મધ્યરાત્રિથી ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો હતો. વિધિવત પ્રારંભનાં ત્રણ દિવસ પહેલા જ જોકે પરિક્રમા શરૂ થઈ ગઈ હતી. ત્રણ દિવસ વહેલી...

સંત જલારામબાપાની જન્મજયંતી હંમેશાં દાન, પુણ્ય અને ભક્તિમય વાતાવરણમાં ઊજવાય છે. સૌરાષ્ટ્રના વીરપુરમાં જલારામબાપાનું પ્રખ્યાત મંદિર આવેલું છે. જ્યાં ૨૮મી...

ભારતીય ચૂંટણી પંચના નિયમ મુજબ, દરેક નાગરિકને તેમના નિવાસસ્થાનથી બે કિ.મી.ની અંદર મતદાનમથક મળે તેવી વ્યવસ્થા ગોઠવવાનો નિયમ છે. સ્થિતિ એવી થાય છે કે, કેટલીકવાર...

મૂળ ઓસ્ટ્રેલિયા અને હાલ લંડનમાં રહેતા શિક્ષિકાની નોકરી કરતાં ખ્રિસ્તી એલિઝાબેથ ડાવકવ પુનામાં ઓશોના આશ્રમમાં સન્યાસી હતા અને તે જ સમયે અમરેલીમાં રહેતા સર્જુભાઈ...



to the free, weekly Gujarat Samachar email newsletter