બગસરાના નામાંકિત કવિ સુલતાન લોખંડવાલાનું ૮૨ વર્ષની વયે ટૂંકી બીમારી બાદ ૧૮મી સપ્ટેમ્બરે નિધન થતાં સાહિત્ય જગતમાં ઘેરા શોકની લાગણી છે. કવિ જગતમાં શીઘ્ર કવિ તરીકે નામના પામેલા બગસરાના આ કવિનું અવસાન થતાં કવિતાનો એક યુગ અસ્ત થયો છે. કવિ સુલતાન...
નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.
રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...
બગસરાના નામાંકિત કવિ સુલતાન લોખંડવાલાનું ૮૨ વર્ષની વયે ટૂંકી બીમારી બાદ ૧૮મી સપ્ટેમ્બરે નિધન થતાં સાહિત્ય જગતમાં ઘેરા શોકની લાગણી છે. કવિ જગતમાં શીઘ્ર કવિ તરીકે નામના પામેલા બગસરાના આ કવિનું અવસાન થતાં કવિતાનો એક યુગ અસ્ત થયો છે. કવિ સુલતાન...
• દેરાસર પર વીજળી પડવાથી ઘુમ્મટ ખંડિત• એરિસ્ટોન સિરામિકને વિદેશી પ્રમાણપત્ર• તાલાળામાં સિનિયર સિટીઝન હોલ બનશે
ધ્રાંગધ્રાના ૪૬મા રાજવી સોઢસાલજી ઝાલાનું ૧૮મી સપ્ટેમ્બરે ૭૧ વર્ષની વયે ટૂંકી માંદગી બાદ મુંબઈમાં અવસાનના સમાચાર મળતા સમગ્ર ઝાલાવાડમાં શોકનો માહોલ છવાઈ...
રાષ્ટ્રપતિ દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મશ્રી’ માર્ચ ૨૦૧૭માં પ્રાપ્ત કરનાર અને મે મહિનાથી ગુજરાત સાહિત્ય અકાદમી સહિતની છ અકાદમીનું અધ્યક્ષપદ સંભાળનારા...
સરદાર ધામ વિશ્વ પાટીદાર કેન્દ્ર દ્વારા ૫થી ૭ જાન્યુઆરી ૨૦૧૮ દરમિયાન ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન કરાયું છે. આ સમિટમાં કન્વેન્શન, એક્ઝિબિશન, બિઝનેસ...
જૂની કરન્સી બદલવાના કૌભાંડમાં ચતુર્ભુજ સ્વામી સામે આરોપકમ્યુનિસ્ટ પાર્ટીના કોમરેડ સુબોધ મહેતાનું નિધનપાંચ વર્ષના પુત્રને ફાંસો દઈને પિતાનો આપઘાત૮૦ કલાક તર્યા બાદ ખલાસીનો બચાવ
જામનગરમાં પહેલી સપ્ટેમ્બરે જનસમર્થન સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી મુખ્ય પ્રધાન રૂપાણીએ કોંગ્રેસને આડેહાથ લેતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસની દયા આવે તેવી સ્થિતિ સર્જાઈ છે. સાચા કોંગ્રેસીઓ પક્ષ છોડી રહ્યા છે. ચૂંટણી પૂર્વે...
રાજકોટમાં દર વર્ષની જેમ ગણેશોત્સવ દરમિયાન રવિવારે લાડુ અને પાણીપુરી ખાવાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં પ્રથમ આવનાર સ્પર્ધકે પુરુષ વર્ગમાં ૨૩ લાડુ અને મહિલા...
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસદણ નજીકના પ્રસિદ્ધ ઘેલા સોમનાથ મંદિરમાં મહાદેવની પૂજા-અર્ચના કર્યા બાદ ચોથી સપ્ટેમ્બરે જાહેરસભા સંબોધી હતી. આ સાથે રાષ્ટ્રપતિએ...
રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રથમ જ વખત રામનાથ કોવિંદ સૌરાષ્ટ્ર આવશે. રાજકોટ જિલ્લાના વિંછિયા તાલુકાના ઘેલા સોમનાથ દર્શનાર્થે તેઓ આવતા હોઈને રાજકોટ જિલ્લા વહીવટી...