
મૂળ ઓસ્ટ્રેલિયા અને હાલ લંડનમાં રહેતા શિક્ષિકાની નોકરી કરતાં ખ્રિસ્તી એલિઝાબેથ ડાવકવ પુનામાં ઓશોના આશ્રમમાં સન્યાસી હતા અને તે જ સમયે અમરેલીમાં રહેતા સર્જુભાઈ...
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.

મૂળ ઓસ્ટ્રેલિયા અને હાલ લંડનમાં રહેતા શિક્ષિકાની નોકરી કરતાં ખ્રિસ્તી એલિઝાબેથ ડાવકવ પુનામાં ઓશોના આશ્રમમાં સન્યાસી હતા અને તે જ સમયે અમરેલીમાં રહેતા સર્જુભાઈ...

રવિવારે સવારે ૧૧ વાગ્યે ઓખાથી બેટ જતી બોટ દરિયામાં ડૂબી હતી. સદનસીબે અન્ય બોટના સહારે ૧૨૦ જેટલા યાત્રિકોનો બચાવ થયો હતો. ઓખા મેરીટાઇમ બોર્ડ દ્વારા બોટની...

જૂનાગઢ જીલ્લામાં રામકથા સંદર્ભે રોકાણ દરમિયાન પૂ. મોરારિબાપુએ ગીર અભયારણ્યમાં ૧૫મી ઓકટોબર સુધી પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં બે દિવસ સુધી ગેરકાયદેસર રીતે...

એક તરફ દેશવિદેશમાં ભારતીય મહાપર્વ દિવાળી ઉજવાઈ રહી હતી ત્યારે જ સરહદે પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો અને બીજી બાજુ સૌરાષ્ટ્રમાં દરિયાઈ જળસીમાએથી...
નહીં કોઈ કલાકાર, નહીં કોઈ નેતા, નહીં કોઈ સેલિબ્રિટી, નહીં કોઈ સંત-મહંત. રાજકોટના અમીનમાર્ગ ઉપર આવેલા કપડાંના એક શો-રૂમનું ઉદઘાટન ઝૂંપડપટ્ટીની ૫૧ દીકરીઓના હસ્તે કરી સાથે ‘પ્રિટિઝ શો રૂમ’ અને ‘પ્રજ્ઞા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ’ના સહયોગથી...

સૌરાષ્ટ્રમાં નવસર્જન યાત્રા અંતર્ગત કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ઠેર ઠેર સભા-સંવાદ કરી કોંગ્રેસમાં નવી ઊર્જા ભરી હતી. યાત્રાના અંતિમ અને ત્રીજા દિવસે...

કોડીનાર તાલુકાના અરીઠીયા ગામની પ્રાથમિક શાળામાં નિલેશ અભેસિંહ ભાલીયા ધો.૩માં અને જયરાજ અજીતભાઈ ગોહિલ ધો. ૨માં અભ્યાસ કરે છે. ૨૩ સપ્ટેમ્બરે સાંજના ૬થી ૭ની...

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બીજી ઓક્ટોબરે રૂ. ૧૧૭૫ કરોડના ફિશરીઝ હાર્બરનો શિલાન્યાસ કર્યો હતો અને એ પછી ૪૫ ગામોને પાણી પૂરું પાડવાની મહી-નર્મદા યોજનાનું...

ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા મધ્ય પ્રદેશની સુખ્યાત સાગર યુનિવર્સિટી ‘ડો. હરિસિંહ ગૌર વિશ્વ વિદ્યાલય – સાગર’ના ચાન્સેલર...

વર્ષ ૧૯૫૮માં ચરખા જયંતી નિમિત્તે યાદીની હૂંડી બહાર પાડવામાં આવી હતી તે આજે પણ પોરબંદરના વેપારી શૈલેષભાઇ ઠાકર પાસે સચવાયેલી છે. ભારતમાં ૧૯૫૮માં ખાદી ગ્રામ...