સરે ગુજરાતી હિન્દુ સોસાયટીના નવનિયુક્ત હોદ્દેદારો

સરે ગુજરાતી હિન્દુ સોસાયટીના સભ્યોની એન્યુઅલ જનરલ મિટિંગ 27 જુલાઇના રોજ યોજાઇ જેમાં સંસ્થાના હોદ્દેદારોની વરણી કરાઇ હતી.

નડિયાદ નાગરિક મંડળની એજીએમ અને છ ગામ નાગરિક મંડળની ઉજવણી

નડિયાદ નાગરિક મંડળની બાવનમી એન્યુઅલ જનરલ મિટિંગ (એજીએમ) અને છ ગામ નાગરિક મંડળની ઉજવણી રવિવાર - 27 જુલાઇએ કિંગ્સબરી સ્કૂલ ખાતે યોજાઇ હતી. આ પ્રસંગે 300થી વધુ સભ્યોએ હાજરી આપીને એજીએમથી લઇને ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

મુખ્યત્વે આફ્રિકાના જંગલોમાં મળી આવતા હિપ્પોપોટેમસ તૃણાહારી પ્રાણીઓનો સમૂહ છે પરંતુ તાજેતરમાં જ બોત્સવાનાના જંગલોમાં હિપ્પોના એક સમૂહને મૃત હાથીની મિજબાની...

સન ૧૯૫૯માં આજના દલાઈ લામાએ યુવાનીમાં તિબેટની આઝાદીની ચળવળ ચલાવ્યા પછી ચીની સૈનિકોની નજરમાંથી છટકીને ભારતમાં આશરો લેવાની ફરજ પડી હતી.

ઉત્તર ગુજરાતના પાલનપુરના વતની અને હાલ અમેરિકાના કેલફોર્નિયા સ્ટેટમાં સ્થાયી થયેલા યુવા વયના દિગ્ગજ ટેક્નોક્રેટ પ્રણવ મિસ્ત્રીએ વિદેશમાં માદરે વતન પાલનપુરનું...



to the free, weekly Gujarat Samachar email newsletter