
ગયા શનિવારે પાકિસ્તાના મીડિયામાં ભારતીય વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનું 1996માં આપેલું ભાષણ બહુ ચર્ચાસ્પદ બન્યું હતું.
ટ્રમ્પ સરકાર દ્વારા H-1B વિઝાધારકો માટે વિઝા ફીમાં જંગી વધારો કરાયા પછી અમેરિકા જવાનું મુશ્કેલ બન્યું છે ત્યારે કેનેડાની માર્ક કાની સરકારે હજારો કુશળ કર્મચારીઓને નોકરીઓ આપવાની બજેટમાં જાહેરાત કરી છે.
ન્યૂ યોર્ક સિટીના મેયરપદે ઝોહરાન મામદાનીના અભૂતપૂર્વ વિજય સાથે તેમના જન્મસ્થળ યુગાન્ડામાં પણ પરિવર્તનની આશાલહેર સર્જાઈ છે. લગભગ 40 વર્ષથી શાસન કરી રહેલા પ્રમુખ યોવેરી મુસેવેનીને દૂર કરી શકાય તેવી પ્રેરણા દેશના રાજકારણીઓ અને યુવાનોને પ્રાપ્ત...

ગયા શનિવારે પાકિસ્તાના મીડિયામાં ભારતીય વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનું 1996માં આપેલું ભાષણ બહુ ચર્ચાસ્પદ બન્યું હતું.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થયેલી ફ્રી-ટ્રેડ એગ્રીમેન્ટની ઉજવણીના માનમાં ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસને રવિવારે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની...

પાકિસ્તાનમાં ફરી એક વખત ઇતિહાસનું પુનરાવર્તન થયું છે. આ દેશના એક પણ વડા પ્રધાન તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી. પ્રથમ વડા પ્રધાન લિયાકત અલી...

અબુધાબી સ્થિત ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (IHC) સૌથી ધનવાન એશિયન ગૌતમ અદાણીની ત્રણ કંપનીઓમાં 2 બિલિયન ડોલર (રૂ. 15,400 કરોડ)નું રોકાણ કરશે. આ મૂડીરોકાણનો...

પાકિસ્તાના નાટ્યાત્મક ઉથલપાથલ પછી વડા પ્રધાન શાહબાઝ શરીફના નેતૃત્વમાં નવી સરકારે દેશની શાસનધૂરા સંભાળી છે. પાકિસ્તાનમાં સર્જાયેલી રાજકીય ઊથલપાથલોનો પાકિસ્તાન...

શ્રીલંકા હાલ પ્રચંડ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દેવાના બોજ તળે દટાયેલા શ્રીલંકાની વહારે ભારત પહોંચ્યું છે. ભારતે શ્રીલંકાને મોટા પ્રમાણમાં ખાદ્ય...

પાકિસ્તાન તહેરિક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના પ્રમુખ ઈમરાન ખાને અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન ટાળીને સત્તા બચાવવા માટે શનિવારે ભારે હવાતિયા માર્યા. મતદાન ટાળવા માટે...

દુબઇ સરકારે સોનૂ સૂદને ગોલ્ડન વિઝા આપ્યા છે. સામાન્ય રીતે દુબઇના ગોલ્ડન વિઝા માટે રોકાણકાર, બિઝનેસમેન કે પછી કોઇ પણ ક્ષેત્રના વિશેષજ્ઞ જ આ વિઝા માટે અરજી...

પાકિસ્તાનમાં અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરતાં પહેલાં જનતાને સંબોધન વખતે ભારતની પ્રશંસા કરનારા ઈમરાન ખાનને વિપક્ષે ભારત જતા રહેવાની સલાહ આપી છે.

પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ના નેતા અને પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના ભાઈ શાહબાઝ શરીફને નવા વડા પ્રધાન તરીકે પસંદ કરાયા છે. આ એવા વડા પ્રધાન છે જેઓ ભ્રષ્ટાચારના...