98 ટકા ભારતીય સ્ટુડન્ટ્સને વિઝા ઇસ્યુ કરતું કેનેડા

કેનેડાના ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા સંચાલિત ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પ્રોગ્રામની અખંડિતતા સામે ગંભીર સવાલો ઊભા થયાં છે. કેનેડાના ઓડિટર જનરલ કરેન હોગન દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલ એક નવા ઓડિટ રિપોર્ટમાં જાણકારી મળી છે કે સ્ટુડન્ટ ડાઈરેક્ટ...

‘મિલ્ક સ્કેમ’ઃ કેનેડામાં મેસેજથી લોકોનો ડેટા તફડાવવાનો કારસો

કેનેડામાં છેલ્લા કેટલાક દિવસથી લોકોની માહિતી તફડાવવાનું ઓનલાઈન કૌભાંડ ચાલી રહ્યું છે. લિંકના માધ્યમથી લોકોની ક્રેડિટ કાર્ડ, બેંકની વિગતો મેળવવામાં આવી રહી છે. કૌભાંડની નોંધ લેતાં કેનેડા સરકારે લોકોને ચેતવણી આપી છે કે મેસેજમાં આવતી અજાણી લિંક...

સામાન્યતઃ માનવી શાંતિની શોધમાં અધ્યાત્મ કે ઈશ્વરભક્તિ તરફ વળી જતો હોય છે પરંતુ, સાઉદી અરેબિયાના 63 વર્ષીય અબુ અબ્દુલ્લાહે માનસિક શાંતિની શોધમાં 53 લગ્ન...

ઈરાનમાં હિજાબનો વિરોધ કરનાર 22 વર્ષની એક કુર્દિશ યુવતીના કસ્ટોડિયલ મૃત્યુને લઈને સરકાર સામે ફાટી નીકળેલો વ્યાપક વિરોધ લગભગ 80 શહેરોમાં ફેલાઈ ગયો છે. 

તાલિબાનની સરકારે અફઘાનિસ્તાનમાંથી ભારત આવી રહેલાં 60 શીખોને રોકી રાખ્યા હતા. એ મુદ્દે શિરોમણિ ગુરદ્વારા પ્રબંધક કમિટીએ કેન્દ્ર સરકારને હસ્તક્ષેપ કરવાની...

યુએસમાં ક્રિપ્ટો કરન્સીના સૌપ્રથમ ઇન્સાઇડર ટ્રેડિંગ કેસમાં 26 વર્ષીય ભારતીય દોષિત ઠર્યો છે. તેણે તેના ભાઈ અને ઇન્ડિયન-અમેરિકન મિત્ર સાથે મળીને એક મિલિયન...

ભારત અને ચીની સૈન્યના જવાનો વચ્ચે ઘર્ષણ બાદ લદ્દાખ સરહદે ચીને હુમલાની તૈયારી કરી લીધી હતી, જેનો ખુલાસો સેટેલાઇટ તસવીરો દ્વારા થયો છે. આ તસવીરો પરથી સ્પષ્ટ...

આયેશા અલ મંસૂરીએ યુએઈની પ્રથમ મહિલા કમર્શિયલ કેપ્ટન બનીને ઈતિહાસ બનાવ્યો છે. એતિહાદ એરલાઈન્સ સાથે પાઇલટ તરીકે જોડાયેલી 33 વર્ષની આયેશા સુપર જમ્બો પેસેન્જર...

ચીને ફરી એક વખત આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને ખુલ્લેઆમ સાથ આપ્યો છે. પાકિસ્તાનના લશ્કરે તોયબાના આતંકવાદી સાજિદ મીરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવાની માગ...

 ભારત દુનિયામાં મેન્યુફેક્ચરિંગ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે અને આ વર્ષે તેનો વૃદ્ધિદર 7.5 ટકા રહેવાની આશા છે, જે દુનિયાના મોટા અર્થતંત્રોમાં સૌથી...

તાઈવાનમાં બે દિવસ ભૂકંપના ત્રણ શક્તિશાળી આંચકા આવતા ધરા ધ્રૂજી હતી અને અનેક ઇમારતો પત્તાનાં મહેલની જેમ તૂટી પડી હતી. કેટલાંક મકાનો ઝૂકી ગયાં હતાં. રસ્તાઓ...

​​​‘કેનેડાના ટોરોન્ટો શહેર ખાતે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના પ્રવેશદ્વાર પર કેટલાંક અસામાજિક તત્ત્વોના ભારતવિરોધી ગ્રાફિટી લખાણોથી અમે આઘાત અને શોક અનુભવીએ...



to the free, weekly Gujarat Samachar email newsletter