
રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે યૂક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ તબક્કાવાર પરત ફરી રહ્યા છે. જોકે હજુ પણ રાજ્યના 954 વિદ્યાર્થી...
કેનેડાના ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા સંચાલિત ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પ્રોગ્રામની અખંડિતતા સામે ગંભીર સવાલો ઊભા થયાં છે. કેનેડાના ઓડિટર જનરલ કરેન હોગન દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલ એક નવા ઓડિટ રિપોર્ટમાં જાણકારી મળી છે કે સ્ટુડન્ટ ડાઈરેક્ટ...
કેનેડામાં છેલ્લા કેટલાક દિવસથી લોકોની માહિતી તફડાવવાનું ઓનલાઈન કૌભાંડ ચાલી રહ્યું છે. લિંકના માધ્યમથી લોકોની ક્રેડિટ કાર્ડ, બેંકની વિગતો મેળવવામાં આવી રહી છે. કૌભાંડની નોંધ લેતાં કેનેડા સરકારે લોકોને ચેતવણી આપી છે કે મેસેજમાં આવતી અજાણી લિંક...

રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે યૂક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ તબક્કાવાર પરત ફરી રહ્યા છે. જોકે હજુ પણ રાજ્યના 954 વિદ્યાર્થી...

યુરોપમાં રશિયા અને યૂક્રેન વચ્ચે છેડાયેલા જંગમાં રશિયાને હુમલા કરતા રોકવાનું વિશ્વનાં અન્ય દેશો માટે માનીએ છીએ તેટલું આસાન નથી. આ જંગમાં યૂક્રેન એકલું...

યુએઇના મહાનગર દુબઇમાં ચાલી રહેલા એક્સ્પો 2020ના ઇનોવેશન હબમાં ઇન્ડિયા પેવેલિયન ખાતે ભારતની પહેલી ઇ-એર ટેક્સી લોન્ચ કરાઇ છે. આ ઇ-એર ટેક્સીથી ભવિષ્યમાં શહેરોની...

રશિયા અને યૂક્રેન વચ્ચેના વિનાશક યુદ્ધનો કોઇ અંત દેખાતો નથી. રશિયા અને યૂક્રેનનાં પ્રતિનિધિ મંડળો વચ્ચે બેલારુસની બોર્ડર પર 3 કલાક ચાલેલી શાંતિમંત્રણા...

યુક્રેનમાં રશિયન સૈન્ય ચોમેર તબાહી વેરી રહ્યું છે અને બન્ને દેશોએ પાટનગર કીવમાં આમનેસામને મોરચો માંડ્યો છે ત્યારે લોકો સુરક્ષિત સ્થાનની શોધમાં ભાગદોડ કરી...

ઘણા દિવસોથી ચાલી રહેલી ટેન્શનની પરિસ્થિતિ વચ્ચે રશિયાએ 24 ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે તેણે યૂક્રેનમાં મિલિટરી ઓપરેશન હાથ ધર્યું છે. યૂક્રેનના નાગરિકો...

વાત દ્વિતીય વિશ્વ યુદ્ધ વેળાની છે જ્યારે એક કાઠિયાવાડી રાજવી દુનયાભરના અખબારોમાં છવાઇ ગયા હતા. આ ભીષણ યુદ્ધ વખતે ઇન્ટરનેશનલ એમ્નેસ્ટી દ્વારા પોલેન્ડના...

યૂક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા જંગને કારણે યૂક્રેનમાં વિદ્યાર્થીઓ સહિત હજારો ભારતીય નાગરિકો ફસાઈ ગયાં છે, જેમને સ્વદેશ પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા...

લોહિયાળ જંગ ખેલી રહેલા યૂક્રેન અને રશિયા યુદ્ધના પાંચમા દિવસે સોમવારે પહેલી વખત મંત્રણાના ટેબલ પર આમનેસામને તો બેઠા, પરંતુ સાડા ત્રણ કલાકની બેઠક અનિર્ણિત...
અફઘાન તાલિબાનોએ 2001માં છઠ્ઠી સદીના બુદ્ધ ઓફ બામિયાનનો નાશ કર્યો ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે તેની નિંદા થઈ હતી. હવે આ સાઈટનું રક્ષણ કરવાનો હવાલો નવનિયુક્ત પ્રોવિન્સિયલ ગવર્નર તરીકે આ તોડફોડ કરનાર વ્યક્તિ અબ્દુલ્લા સરહદીને જ સોંપાયો છે.