
ચીનમાં મોતનું તાંડવ ફેલાવનાર કોરોના વાઈરસે સમગ્ર વિશ્વમાં ફફડાટ ફેલાવ્યો છે. આ જીવલેણ વાઈરસ માનવજિંદગીની સાથે સાથે હવે ઉદ્યોગોને પણ ભરખી રહ્યો છે. વાઈરસને...
ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ઊર્જા પુરવઠાને લઈને ભારતની ચિંતાઓ વધારી દીધી છે. વૈશ્વિક ઊર્જા પુરવઠો ખરાબ રીતે પ્રભાવિત થવાની અસર ભારત પર પણ પડી છે અને દેશમાં એલપીજી અને નેચરલ ગેસની અછત વર્તાઇ રહી છે.
મિડલ ઇસ્ટમાં અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધના પગલે ક્રૂડ ઓઈલ સહિત વિશ્વભરમાં ઊર્જા સપ્લાય માટે સૌથી મહત્વપૂર્ણ માર્ગોમાંની એક હોર્મુઝની ખાડીમાં જહાજોનું પરિવહન લગભગ પખવાડિયાથી ઠપ છે. આ હોર્મુઝની ખાડીમાં વેપાર ફરીથી સુરક્ષિત રીતે શરૂ થાય તે...

ચીનમાં મોતનું તાંડવ ફેલાવનાર કોરોના વાઈરસે સમગ્ર વિશ્વમાં ફફડાટ ફેલાવ્યો છે. આ જીવલેણ વાઈરસ માનવજિંદગીની સાથે સાથે હવે ઉદ્યોગોને પણ ભરખી રહ્યો છે. વાઈરસને...
નેસડા વિસ્તારમાં રહેતા અને મધ્ય પ્રદેશના મજૂર પરિવારની યુવતીને આંચકી આવતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. દરમિયાન તબીબની તપાસમાં કુંવારી યુવતી સગર્ભા હોવાનું ખૂલ્યું હતું. પોલીસને આ મામલે જાણ કરાઈ હતી. યુવતીએ પુત્રને...

સ્વામીનારાયણ મંદિરમાં તાજેતરમાં શાકોત્સવ નિમિત્તે ભવ્ય મંદિર નિર્માણનો સંકલ્પ લેવાયો હતો. વડતાલ સ્વામીનારાયણ ગાદી હેઠળ ‘વડતાલધામ’ સર્જવા કચ્છી હરિભક્તોએ...

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મહાભિયોગની કાનૂની કાર્યવાહીમાં વિજયી થતાંની સાથે જ તેમની ભારત-ગુજરાત યાત્રા અંગે પ્રવર્તતી અવઢવ દૂર થઈ છે. ફેબ્રુઆરીનાં અંતમાં...

શ્રીલંકાના વડા પ્રધાન મહિંદા રાજપક્ષે સાથેની મુલાકાત બાદ વડા પ્રધાન મોદીએ ૮મીએ જણાવ્યું કે, આતંકવાદ આપણા ક્ષેત્ર માટે એક મોટો ખતરો છે. આપણે બંને દેશોએ...

ચીનમાં કોરોના વાઇરસને કારણે ભારતીયો ભારત પાછા આવી રહ્યાં છે. ચીનમાં એમબીબીએસમાં અભ્યાસ કરતા દાહોદના વિદ્યાર્થી અર્પિત પટેલ જોકે ઉત્તરાયણથી દાહોદ છે. અર્પિતે...

ચીનમાં મોતનું તાંડવ ફેલાવનાર કોરોના વાઈરસે સમગ્ર વિશ્વમાં ફફડાટ ફેલાવ્યો છે. આ જીવલેણ વાઈરસ માનવજિંદગીની સાથે સાથે હવે ઉદ્યોગોને પણ ભરખી રહ્યો છે. વાઈરસને...
• ચીનમાં કોરોના પછી બર્ડ ફ્લુ • પૂર્વ રાજાએ લગ્નેતર સંબંધથી દીકરી જન્મ્યાનું સ્વીકાર્યું• નિર્ભયાના દુષ્કર્મીઓની ફાંસી પ્રતિબંધ• પુત્રીના જન્મદિને ૨૫ બાળકોનો અપહરણકર્તા ઠાર

વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા ગણાયેલી ફોતિમા મિર્ઝોકુલાવાનું ૧૨૭ વર્ષની વયે તાજિકીસ્તાનમાં નિધન થયું છે. તેમના પાસપોર્ટ અનુસાર તેમનો જન્મ ૧૩ માર્ચ, ૧૮૯૩ના દિવસે...
ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના પ્રમુખ ક્રિસ્ટાલિના જોર્જિવાએ એવું જણાવ્યું કે, ઇન્ડિયન ઇકોનોમી સુસ્તીના માહોલમાં પસાર થઈ રહી છે, પરંતુ તેમા મંદી જેવું કંઈ નથી. વર્ષ ૨૦૧૯ના મોટા આર્થિક સુધારા જેવા કે જીએસટી અને નોટબંધની અસર જોવા મળી રહી છે. તેમણે કહ્યું...