NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦માં પરિવર્તન કરવાની અને રાજ્યની પુનઃ રચનાને લઈને પાકિસ્તાને આ મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવાનો પ્રયત્ન કર્યો પણ તેને વિશ્વમાંથી...

જમ્મુ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને ચીન તરફથી પણ નિરાશા જ સાંપડી છે. ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે મુલાકાત દરમિયાન ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ કહ્યું...

ભારત સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ને નાબુદ કરતાં પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. દસકાઓથી કાશ્મીર પર ડોળો માંડીને બેઠેલા પાકિસ્તાને...

સાઉદી અરબમાં મહિલાઓ હવે પુરુષ વાલીઓની મંજૂરી વિના વિદેશયાત્રા કરી શકશે. સાઉદી સરકારે બીજીએ આદેશ જારી કરતા પહેલી વખત મહિલાઓને આ છૂટ આપી છે. નવા કાયદા હેઠળ હવે ૨૧ વર્ષથી વધુની મહિલાઓ પાસપોર્ટ લઈ શકે, લગ્ન કરી શકે અને દેશ પણ છોડી શકે છે. અગાઉ ગાર્ડિયનશિપ...

બે મહિનાથી પ્રસ્તાવિત પ્રત્યાર્પણ બિલ વિરુદ્ધ થઈ રહેલા દેખાવો બાદ હવે ચીન વિરુદ્ધ મોરચો ખૂલી ગયો છે. ત્યાં લોકતંત્રના સમર્થકોએ સ્વાયત્તતાની માગ સાથે તમામ...

ભારત અને ઈઝરાયલની દોસ્તી કોઈ નવી નથી, પરંતુ સમયની સાથે-સાથે આ મિત્રતા વધુ ગાઢ અને મજબૂત બની રહી છે. આ વાત ત્યારે સાબિત થઈ જ્યારે ઈઝરાયલમાં ચૂંટણીમાં વડા...

નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને નાબુદ કરી છે તે નિર્ણયને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ઐતિહાસિક ગણાવીને બિરદાવ્યો છે. રાષ્ટ્રીય...

ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરમાં કલમ ૩૭૦ની નાબૂદી અને રાજ્યના અંગે યુએન સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)ના પાંચ કાયમી સભ્ય દેશોને જાણ કરી છે. પાકિસ્તાને...

જમ્મુ-કાશ્મીર અંગેના નિર્ણયથી પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. તેની અસર એટલી ઊંડી છે કે, પાકિસ્તાની વિદેશ પ્રધાને ધમકી આપતા કહ્યું કે, અમે આ નિર્ણય વિરુદ્ધ...

આઈસીજેએ કુલભૂષણને કાઉન્સેલર આપવાનો પાકિસ્તાનને આદેશ કર્યો પછી તે પછી હવે પાકે. નાછૂટકે જાધવને કાઉન્સેલર આપવાની જાહેરાત કરવી પડી હતી. આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસના ચુકાદા પછી પાક.માં જાસૂસીના આરોપ હેઠળ મૃત્યુદંડની સજાનો સામનો કરી રહેલા ભારતીય...



to the free, weekly Gujarat Samachar email newsletter