ખાલિસ્તાની કટ્ટરવાદીઓને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો જાહેર કર્યા

કેનેડાની ગુપ્તચર એજન્સીએ પોતાના એક નવા રિપોર્ટમાં ખાલિસ્તાની કટ્ટરવાદીઓને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો જાહેર કર્યા છે. ચરમપંથી ખાલિસ્તાની તત્વોના કારણે દેશ માટે ઊભા થનારા ભયનો સ્વીકાર કર્યો છે. સાથે સાથે જ ભારત પર ફરી એકવાર ગંભીર આરોપ પણ લગાવ્યા...

ભગવાન મહાવીરના ઉપદેશો અને સિદ્ધાંતો આધુનિક જીવનમાં માર્ગદર્શક

ભારતીય રાજદૂતાવાસમાં 27 એપ્રિલે આયોજિત સંવાદમાં વિવિધ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સંઘર્ષો, ભાગદોડના જીવન અને ઉભરતી ટેકનોલોજીઓના વર્તમાન પરિવર્તનશીલ વિશ્વમાં ભગવાન મહાવીરના ઉપદેશો અને સિદ્ધાંતો આધુનિક જીવનને માર્ગદર્શન પુરું પાડે છે. આ સંવાદ શ્રીમદ્...

• શોપિયામાં બે આંતકી ઠાર• કાશીમાં પંચમુખી ગણેશનું પ્રાચીન મંદિર મળ્યું• જમ્મુ કાશ્મીરમાં અલતાફ બુખારીએ નવો પક્ષ રચ્ચો• પૂર્વ કેન્દ્રીય પ્રધાન હંસરાજ ભારદ્વાજનું નિધન • ૧૯૮૫ના દિલ્હી બોમ્બ વિસ્ફોટ કેસમાં ૩૦ આરોપી દોષમુક્ત• રૂ. ૧૦ કરોડના બેંક...

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો એક મહિનાની બાળકી સ્કોટીને ખોળામાં લઈને મિટિંગ કરતા દેખાયા એ તસવીર જગ વિખ્યાત બની છે. સામાન્ય રીતે બાળકોને કોઇ વડા પ્રધાન ખોળામાં બેસવાની તક જલદી મળતી નથી, પણ આ કિસ્સામાં બાળકી ટ્રુડોના ચિફ ફોટોગ્રાફરની દીકરી...

પાકિસ્તાને એલઓસી પર સતત ફાયરિંગ ચાલુ રાખતા ભારતીય સેનાએ ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો હતો. ભારતીય સેનાએ એલઓસી પર આવેલી પાકિસ્તાની ચોકીઓને નિશાન બનાવી એન્ટિ ટેન્ક મિસાઈલ છોડી હતી. સામાન્ય રીતે પાકિસ્તાની ફાયરિંગનો જવાબ મોર્ટાર એટલે કે નાના બારૂદી...

ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા ખોમેનીએ નાગરિકતા કાયદા અંગે ટ્વિટ કરીને ભારતને સલાહ આપી છે કે સરકાર નરસંહાર રોકવાના પગલાં ભરે અને મુસ્લિમોનું રક્ષણ કરે. તેના નિવેદનથી વિવાદ ઊભો થયો છે અને સામે ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો છે. ખોમેનીએ કહ્યું હતું...

કોરોનાની ભયાનકતા દિવસે દિવસે વધતી જાય છે ત્યારે ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશને દાવો કર્યો હતો કે દુનિયાભરની એરલાઈન્સને કોરોનાના કારણે ૧૧૩ અબજ ડોલરનો...

વિશ્વભરમાં કોરોના વાયરસના કેસ કુલ દસ હજાર સુધી પહોંચી ગયા છે ત્યારે હોંગકોંગમાં વિચિત્ર ઘટના બની છે. હોંગકોંગમાં માણસમાંથી કૂતરાને કોરોના વાયરસનો ચેપ લાગ્યો...

પાકિસ્તાનમાં તીડનાં ટોળાએ છેલ્લા કેટલાય સમયથી ત્રાસ વર્તાવ્યો છે. આ ત્રાસથી પાકિસ્તાનને બચાવવા ચીન એક લાખ બતકોનું અનોખું સૈન્ય મોકલી રહ્યું છે. પાકિસ્તાનના...

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ સંસદ ભંગ કરીને ૨૫ એપ્રિલે ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. શ્રીલંકન સંસદ પોતાની નિર્ધારિત સમયાવધિના છ મહિલા પહેલાં જ ભંગ કરાઈ છે. સૂત્રો અનુસાર રાષ્ટ્રપતિએ ૩જી માર્ચે મધરાતે સંસદ બરખાસ્ત કરવાના આદેશ ઉપર...

વિશ્વના ૫૭ દેશોમાં ભય ફેલાવનારા કોરોના વાઇરસના ભારતમાં પણ ૨૮ જેટલા કેસ નોંધાયા છે. દિલ્હી, હૈદરાબાદ, જયપુર અને આગ્રામાં કોરોના વાયરસના કેસ મળતાં ૪ દેશોના...

અબુધાબી સ્થિત ભારતીય રિટેલ બિઝનેસમેન યુસુફ અલી સાઉદી અરેબિયાનું ગ્રીન કાર્ડ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા છે. યુસુફ અલીની ઓફિસ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં આ માહિતી અપાઈ છે. લુલુ ગ્રુપના ચેરમેન ૬૪ વર્ષીય યુસુફ અલીને ગયા વર્ષે ફોર્બ્સ મેગેઝિનની...



to the free, weekly Gujarat Samachar email newsletter