સૌરાષ્ટ્રના તલની ડિમાન્ડ વિશ્વભરમાં છે ત્યારે આ વખતે ખેડૂતોને ડબલ ફાયદો થશે. સારો વરસાદ હોવાને કારણે સૌરાષ્ટ્રમાં તલનું વાવેતર ૫૮ હજાર ટન થયું છે. જે ગત વર્ષે કરતા ત્રણ ગણું છે. જેમાં એક લાખ ટન તલનું ઉત્પાદન આવે તેવી સંભાવના છે. વધુમાં સાઉથ...
ઓસ્ટ્રેલિયાની એક પબ્લિક લાઈબ્રેરીમાં આશરે 150 વર્ષના લાંબા સમય પછી એક પુસ્તક સ્થાનિક રહેવાસી રોસ સિમોન્સ દ્વારા પરત કરવામાં આવ્યું છે. લાઇબ્રેરીના જૂના નિયમો અનુસાર ગણતરી કરવામાં આવે તો આ પુસ્તકની "લેટ ફી" લગભગ 28,000 ઓસ્ટ્રેલિયન ડોલર (આશરે...
સમુદ્રમાં ડૂબેલા એક 300 વર્ષ જૂના જહાજના અવશેષોએ હવે ફેશનની દુનિયામાં નવી ઓળખ બનાવી છે. ફિનલેન્ડના સંશોધકો અને ડિઝાઈનરોએ 17મી સદીના એક જહાજના લાકડામાંથી એવો અનોખો ડ્રેસ તૈયાર કર્યો છે. જેણે ઇતિહાસ, વિજ્ઞાન અને સસ્ટેનેબલ (ટકાઉ) ફેશનને એકસાથે...
સૌરાષ્ટ્રના તલની ડિમાન્ડ વિશ્વભરમાં છે ત્યારે આ વખતે ખેડૂતોને ડબલ ફાયદો થશે. સારો વરસાદ હોવાને કારણે સૌરાષ્ટ્રમાં તલનું વાવેતર ૫૮ હજાર ટન થયું છે. જે ગત વર્ષે કરતા ત્રણ ગણું છે. જેમાં એક લાખ ટન તલનું ઉત્પાદન આવે તેવી સંભાવના છે. વધુમાં સાઉથ...

આપણે સહુ સસલાં અને કાચબાની વાર્તા જાણીએ છીએ, જેમાં કાચબો સ્પર્ધા જીતી જાય છે. આ વાર્તાને બાજુ પર રાખીને વાસ્તવિક વાત કરીએ તો દુનિયાભરમાં કાચબા આવા વિવિધ...

કોરોના મહામારી સાથે સંકળાયેલી વૈશ્વિક ઘટનાઓની આછેરી ઝલક...

કોરોના સંકટને કારણે લોકડાઉન હોવાથી દુનિયામાં આશરે ૪૦૦ કરોડ લોકો પોતાનાં ઘરોમાં જ કેદ થઇ ગયા છે. અત્યાર સુધી કોરોનાના ૩૧ લાખથી વધુ દર્દી સામે આવ્યા અને...

વિશ્વના અન્ય દેશોની તુલનામાં કોવિડ-૧૯નો દુષ્પ્રભાવ ભારતના અર્થતંત્ર પર બહુ ખરાબ નહીં પડે. ભારતનું નેતૃત્વ ઇચ્છે તો આ સંકટને અવસરમાં બદલી શકે છે. આ શબ્દો...

કોરોના વાઇરસે દેખા દીધા બાદ ‘ક્વોરેન્ટીન’ શબ્દ ઘરેઘરે પ્રચલિત થયો છે. રસપ્રદ વાત એ છે કે એક તબક્કે મહાત્મા ગાંધીને પણ ક્વોરેન્ટીન થવાની ફરજ પડી હતી. ગાંધીજીની...

દુનિયાના મોટા ભાગના દેશોમાં કોરોના મહામારીના કારણે લોકડાઉન છે. લોકો ઘરમાં બંધ છે અને દુનિયા જાણે થંભી ગઈ છે. લોકોને હવે જિંદગી ધૂંધળી નજરે પડે છે. ભાગતી-દોડતી...
બ્રિટન સહિત સમગ્ર વિશ્વને ભરડામાં લેનારા કોરોના વાઈરસથી સર્જાયેલી મહામારી સાથે સંકળાયેલા સમાચારોનું વિહંગાવલોકન...

વિશ્વમાં કોરોના વાઈરસના લીધે ૩૭૦૧૦૨૦ પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યાના અહેવાલ પાંચમી મેએ હતા. ૧૨૨૭૨૧૭ જેટલા લોકો આ બીમારીમાંથી મુક્ત થયાં છે અને મૃતકાંક ૨૫૬૩૬૫...