ભારતીય સ્ટુડન્ટને આખરે ન્યાય મળ્યો, હત્યારાને આજીવન કેદ

કેનેડાના ટોરોન્ટોની એક કોર્ટે ભારતીય વિદ્યાર્થી કાર્તિક વાસુદેવની હત્યાના દોષિતને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે માનસિક બીમારીના આધારે આરોપીને ગુનાઇત જવાબદારીમાંથી મુક્ત કરવા અરજી ફગાવી દીધી છે.

ઇરાને પાછું અમેરિકાનું નાક દબાવ્યુંઃ હવે 3 મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ આપ્યો

શાંતિમંત્રણા માટે અમેરિકા જેટલી જ તત્પરતા છતાં ઘડીક ‘હા’ તો ઘડીક ‘ના’ કહીને અમેરિકાને મૂંઝવતા રહેલા ઇરાને હવે નવો શાંતિ પ્રસ્તાવ મૂક્યો છે. ઈરાને 10 પોઈન્ટના શાંતિ પ્રસ્તાવમાં કાપ મૂકીને હવે તેને 3 પોઈન્ટમાં તબક્કાવાર લાગુ કરવા પ્રસ્તાવ આપ્યો...

પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરતા યુએનના નિર્ણય પર વડા પ્રધાન મોદીએ ખુશી અને સંતોષ વ્યક્ત કર્યો...

ભારતની એક દાયકાની મહેનત લેખે લાગી છે. યુનાઇટેડ નેશન્સે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. યુનાઇટેડ...

ઈન્ડોનેશિયાએ ભારત સાથેના રાજદ્વારી સંબંધોને ૭૦ વર્ષ પૂરા થયા હોવાના અવસરે રામાયણ વિષયવસ્તુ આધારિત ટપાલ ટિકિટ બહાર પાડી છે. ઈન્ડોનેશિયાના જાણીતા શિલ્પી પદ્મશ્રી બપાક ન્યોમન નૌરતા દ્વારા ડિઝાઈન્ડ ટપાલ ટિકિટમાં સીતાને બચાવવા બહાદુરીપૂર્વક લડી રહેલા...

ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળવા ૨૪મીએ રશિયાના વ્લાદિવોસ્તોક પહોંચી ચૂક્યા હતા. કિમ ૨૪મીએ વહેલી સવારે ખાનગી ટ્રેનમાં ઉત્તર કોરિયાથી રવાના થયા હતા. ખાસાન શહેરમાં સૌ પ્રથમ તેમનું સ્વાગત કરાયું હતું.  બંને દેશો...

આફ્રિકન દેશ બુર્કિના ફાસોના સિલગડજી શહેરના ચર્ચમાં ૨૯મી એપ્રિલે ફાયરિંગમાં પાદરી સહિત ૬ લોકોનાં મોત થયાં છે. બે લોકો ગુમ છે. માર્યા ગયેલા લોકોમાં પાદરીના બે પુત્ર પણ છે. પોલીસ મુજબ આ આતંકી હુમલો છે. સાત હુમલાખોર અલગ અલગ બાઇકથી ચર્ચમાં ઘૂસ્યા...

ઈન્ડોનેશિયાના સુમાત્રા દ્વીપસમૂહોમાં તાજેતરમાં ભારે વરસાદ બાદ પૂર અને ભૂસ્ખલનના કારણે ઓછામાં ઓછા ૪૦ લોકો મૃત્યુ પામ્યા છે અને ૧૨થી પણ વધારે લોકો લાપતા...

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ચીનની ચાર દિવસીય મુલાકાતમાં ૨૮મી એપ્રિલે કહ્યું કે ભારતમાં લોકસભાની ચૂંટણી બાદ ભારત સાથેના સંબંધો સુધરશે. જ્યાં સુધી...

ભારતના ધનિક બિઝનેસ પરિવારોમાંથી એક એવા નસલી વાડિયાના ૪૭ વર્ષીય મોટા પુત્ર નેસ વાડિયાને ડ્રગ્સ રાખવાના કેસમાં જાપાનની એક કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે....

અમેરિકા-જ્યોર્જિયા રાજ્યના સવાનાહમાં શ્રી સ્વામીનારાયણ ગુરુકુલની તેમજ એસજીવીપી અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા...



to the free, weekly Gujarat Samachar email newsletter