અલ-ઉલાઃ રહસ્યમયી ખંડેરોની ભૂમિ

સાઉદી અરબમાં અલ-ઉલા તેની પૌરાણિક સભ્યતા અને અવશેષો માટે પ્રસિદ્ધ છે. આ ક્ષેત્ર પ્રાચીન ‘લદાની માર્ગ’નો મહત્ત્વપૂર્ણ પડાવ હતો, જે દક્ષિણી અરબને ભૂમધ્ય સાગર સાથે જોડતો હતો.

મૂડીઝની પાકિસ્તાનને ચેતવણીઃ ભારતને છંછેડશો તો તમે પોતે જ બરબાદ થઈ જશો

પહલગામમાં આતંકી હુમલા બાદ જે રીતે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાનને પરિણામ ભોગવવા તૈયાર રહેવાથી માંડીને આતંકીઓ વિરુદ્ધ સજ્જડ...

ભારતની અનેક જાહેર ક્ષેત્રની બેન્કો વિદેશોમાં આવેલી પોતાની ૨૧૬ શાખાઓ પૈકી ૭૦ શાખાઓને વર્ષના અંત ભાગ સુધીમાં બંધ કરી શકે છે. નાણા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ ખર્ચમાં કાપ મૂકવા તેમજ નાણાંની બચત કરવા માટે આ નિર્ણય લેવાયો છે. 

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ફરી એક વાર ચીન સામે ત્રીજું લોચન ખોલ્યું છે. ૨૧મી જુલાઈએ તેમનાં તીખાં તેવર દર્શાવતાં ટ્રમ્પે ચીનને તમામ આયાતી ૫૦૫ અબજ ડોલરની ચીજો...

મુંબઈ આતંકી હુમલાના આરોપી ડેવિડ કોલમેન હેડલી પર અમેરિકાના શિકાગોની જેલમાં ૨૩મીએ જીવલેણ હુમલો થયો હતો. તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. શિકાગોની નોર્થ...

કેનેડામાં ૨૦મીએ ૨૭ વર્ષના એક ભારતીયની ચાર બદમાશોએ તેમના ઘરમાં જ ગોળીઓ મારી હત્યા કરી હતી. પોલીસે શંકાના આધારે બે જણાની ધરપકડ કરી હતી અને નાસતા ફરતા અન્ય...

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૩મી જુલાઈએ ત્રણ આફ્રિકન દેશની મુલાકાતે રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે તેઓ રવાન્ડાની પ્રથમ વખત મુલાકાત લઈ રહ્યાં છે. મોદી...

પ્રતિષ્ઠિત બિઝનેસ સામયિક ફોર્બ્સે તાજેતરમાં અમેરિકાની ૬૦ ધનવાન મહિલાઓની યાદી જાહેર કરી હતી, જેમાં બે ભારતીય વિદેશી મહિલા બિઝનેસ પર્સનનો પણ સમાવેશ થયો છે....

થાઇલેન્ડની ગુફામાં મોતને પરાજિત કરી બહાર કાઢેલા બાળકો હવે સ્વસ્થ છે. ૧૨મીએ તેમને હોસ્પિટલથી પણ રજા મળી જશે. ડોક્ટરોએ તેમને રેસ્ક્યૂ દરમિયાન શહીદ થયેલા...

પનામા પેપર લીકકાંડના ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠરેલાં પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ લંડનથી પાકિસ્તાન લેન્ડ થતાંની સાથે...

પાકિસ્તાનનાં સ્વાત ખીણ વિસ્તારમાં એક પથ્થર પર ઉપસેલી બુદ્ધની પ્રતિમાને ૨૦૦૭માં પાકિસ્તાની તાલીબાનોએ તોડી હતી. હવે આ પ્રતિમાને ફરીથી સ્થાપિત કરાઈ છે. આ...

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર અને અત્યારના રાજકીય નેતા ઈમરાન ખાનને પાંચ 'અનૌરસ' સંતાનો છે અને તેમાં કેટલાક ભારતીય પણ છે. આ ચોંકાવનારો ઘટસ્ફોટ ઈમરાનની ભૂતપૂર્વ...



to the free, weekly Gujarat Samachar email newsletter