એરસ્ટ્રાઇકથી નારાજ તાલિબાનનો વળતો હુમલોઃ પાક.ની 12 સૈન્ય ચોકીઓ ઉડાવી દીધી

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ચાર દિવસ પહેલાં પાકિસ્તાની એરસ્ટ્રાઈકથી નારાજ અફઘાન તાલિબાને પાકિસ્તાનની 12થી વધુ સૈન્ય ચોકીઓને ઉડાવી દીધી હતી. અફઘાન તાલિબાન અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) ના 30 હજારથી વધુ લડવૈયાઓએ...

પાકિસ્તાન ઉદ્યોગની જેમ આતંકવાદ પેદા કરે છેઃ જયશંકર

ભારતના વિદેશપ્રધાન ડો. જયશંકરે સિંગાપોરમાં એક કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે પાકિસ્તાન એક ઉદ્યોગની જેમ આતંકવાદ પેદા કરે છે. ભારત હવે આતંકવાદની સમસ્યાને નજરઅંદાજ નહીં કરે. 

અમેરિકાએ ૧૯ ઓક્ટોબરે ૧૯૬૦મા પોતાનાં પડોસી દેશ ક્યુબા પર પ્રતિબંધ લગાવ્યા હતા. ત્યારથી ક્યુબા અમેરિકાના દુશ્મન સોવિયેત સંઘ અને પછી રશિયા સાથે રહ્યા. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકા તે સમયથી ક્યુબા પર પ્રતિબંધ લગાવી રહ્યું છે. ૨૮મીએ પહેલી વખત ક્યુબા...

યેરૂશાલેમમાં હોલી સેપ્યુલચે ચર્ચ ખાતે ચાલી રહેલા જિર્ણોદ્ધાર દરમિયાન જિસસ ક્રાઇસ્ટના અંતિમ વિસામારૂપ સ્થાન મળી આવ્યું છે. આમ તો યેરૂસલેમના આ ચર્ચને પરંપરાગત...

પાકિસ્તાન હસ્તકના કાશ્મીર (પીઓકે)માં સિંધુ નદી પર ડેમ બનાવવાના પાકિસ્તાનના ૧૪ અબજ ડોલરના પ્રોજેક્ટને નાણાં પૂરા પાડવાનો એશિયન ડેવલોપમેન્ટ બેંકે(એડીબી) ઇનકાર કર્યો છે. બે વર્ષ અગાઉ પાકિસ્તાને ભારત પાસેથી એનઓસી માંગવાનો ઇનકાર કરતા વર્લ્ડ બેંકે...

 ક્રિકેટરમાંથી નેતા બનેલા ઈમરાન ખાનને બીજી નવેમ્બરે ઈસ્લામાબાદ બંધની જાહેરાત કરી છે. વિરોધ પ્રદર્શન વર્તમાન નવાઝ શરીફની સરકારના કામોમાં પારદર્શિતામાં ઊણપના...

સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી સમિતિ દ્વારા ૨૯મીએ અણુ શસ્ત્રો પર પ્રતિબંધ લાદતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવ ૧૨૩ વિરુદ્ધ ૩૮ મતથી પસાર કરવામાં આવ્યો હતો. જોકે મતદાન વખતે ભારત, ચીન, અને પાકિસ્તાન સહિત કેટલાક દેશો ગેરહાજર રહ્યા હતા. 

કેલ્ગરીના માત્ર ૧૬ વર્ષના ગ્રેડ ૧૧માં અભ્યાસ કરતા ઝીલ પટેલે માનવ શરીરમાં ધમની બ્લોક થઈ છે કે નહીં તેની તપાસ માટે માત્ર ૭ ડોલરના ખર્ચના બ્લડ ટેસ્ટની શોધ...

મધ્ય ઈટાલીમાં રવિવારે ભૂકંપના શક્તિશાળી આંચકા લાગ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૬ની માપવામાં આવી હતી. ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે જેને લીધે ત્યાં સદીઓ જૂની ઈમારતોને નુકસાન થયું હતું.

નેપાળમાં દિવાળી કંઈક અલગ રીતે જ મનાવવામાં આવે છે. ધનતેરસથી લઈને ભાઈબીજ સુધી અહીં વિવિધ પ્રાણી-પશુની પૂજા કરવામાં આવે છે. અહીં દિવાળીના દિવસો કુકુર તિહારના...

યુકેની અગ્રણી યુનિવર્સિટીઓમાં સૌથી આકર્ષક અભ્યાસક્રમોમાં ઈયુ વિદ્યાર્થીઓની અરજીઓમાં નવ ટકાનો ઘટાડો થયો હોવાનું દ્વારા જણાવાયું છે. આ માટે બ્રેક્ઝિટ ઉપરાંત,...

પાકિસ્તાનમાં વસતા હિન્દુઓ પૈકી ૯૩ ટકા હિન્દુ સિંધમાં વસે છે. જ્યાં ૧૨૫૩ ધાર્મિક સ્થળો છે જેમાં ૭૦૩ હિન્દુ મંદિર છે. ૫૨૩ ચર્ચ છે. ૬ ગુરુદ્વારા છે જ્યારે ૨૧ અહેમદી મુસ્લિમોની મસ્જિદો છે. તેના રક્ષણ માટે હાલ ૨૩૧૦ પોલીસ જવાનોને ગોઠવવામાં આવેલા છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter