કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બહેરિન યાત્રા દરમિયાન ભારતીય સમુદાયને સંબોધતાં જણાવ્યું કે, ભારત હાલ સંકટમાં છે અને વિદેશમાં વસતા ભારતીયોએ દેશની મદદ માટે અને સેવા માટે આગળ આવવું જોઈએ. બહેરીનમાં ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયા ઓરિજિન દ્વારા...
જાપાનના ઓસાકા શહેરમાં ગ્રાન્ડ રિંગનું નિર્માણ કરાયું છે. જે વિશ્વનું સૌથી મોટું લાકડાનું માળખું છે. તેને જાપાનના પ્રસિદ્ધ વાસ્તુકાર સૌ ફુઝિમોટોએ ડિઝાઈન કર્યું છે. આ વુડન રિંગ 6 લાખ ચોરસ ફૂટથી પણ વિશાળ વિસ્તારમાં ફેલાયેલી છે. અને જો તેને ઉપરથી...
ઓસ્ટ્રેલિયામાં દર ત્રણ વર્ષે યોજાતી ચૂંટણી પૈકી ત્રીજી મેનાં રોજ યોજાયેલી ચૂંટણીમાં લેબર પાર્ટીનો વિજય થયો છે. સિટિંગ પીએમ અલ્બનીઝ ફરી દેશનાં વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળશે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બહેરિન યાત્રા દરમિયાન ભારતીય સમુદાયને સંબોધતાં જણાવ્યું કે, ભારત હાલ સંકટમાં છે અને વિદેશમાં વસતા ભારતીયોએ દેશની મદદ માટે અને સેવા માટે આગળ આવવું જોઈએ. બહેરીનમાં ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયા ઓરિજિન દ્વારા...
અગ્રણી એવિએશન ગ્રૂપ દ્વારા વિશ્વની સૌથી સુરક્ષિત એરલાઇન્સની જાહેરાત કરાઈ છે. જેમાં બ્રિટન અને ઓસ્ટ્રેલિયાની બે એરલાઇન્સનો સમાવેશ થાય છે. બ્રિટનની બ્રિટિશ એરવેઝ અને વર્જિન એરલાઇન્સ તથા ઓસ્ટ્રેલિયાની ક્વોન્ટાસ એરલાઇન્સનો તેમાં સમાવેશ થાય છે.
ટેક્સમાં ગેરરીતિઓને ડામવા માટે કામકાજના સ્થળોએ મહિલાઓને વધુ પ્રમાણમાં સ્થાન આપવું જોઈએ તેમ એક અભ્યાસમાં જણાવાયું છે. સંશોધકોનું તારણ એ છે કે પુરુષો ટેક્સની...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પ્રથમ પીઆઇઓ (પર્સન ઓફ ઇંડિયન ઓરિજિન) સાંસદ સંમેલનના ઉદ્ઘાટન સત્રને સંબોધતાં દરિયાપારના દેશોથી આવેલા ભારતવંશી સાંસદોને...
ફ્લોરિડાની રાજધાની કેલિફોર્નિયામાં ફૂંકાયેલા બરફના વાવાઝોડાએ સ્થાનિક લોકોની ઉંઘ હરામ કરી નાંખી છે. સૂસવાટા મારતા પવન સાથે આકાશમાંથી પડી રહેલા બરફના મોટાંમોટાં...
ઓખી વાવાઝોડાંએ ૨૪૦૦ કિલોમીટરનું અંતર કાપીને રેકોર્ડ તોડયો છે. છેલ્લાં ૪૦ વર્ષમાં આટલું અંતર કાપનારું ઓખી દેશનું પ્રથમ વાવાઝોડું છે. ઓખીને હવામાન વિભાગના...
વર્ષ ૨૦૧૮ શરૂ જ થયું છે ત્યાં ભારતમાં એક મોટો વિમાન અકસ્માત થતાં બચી ગયો હતો. લંડનથી મુંબઈ આવી રહેલી જેટ એરવેઝની ફ્લાઈટમાં પાઈલટ વચ્ચે કોકપિટમાં જ મારપિટ...
ભારતે ઇઝરાયલની સાથે ૫૦ કરોડ ડોલર (લગભગ રૂ. ૩૧૭૫ કરોડ)નો સંરક્ષણ સોદો રદ કરી નાંખ્યો છે. ઇઝરાયલની ટોચની સંરક્ષણ કંપની રફાલે પણ આ અહેવાલને સમર્થન આપ્યું...
પાકિસ્તાન સરકાર દ્વારા ભારતની અરજીથી હાલમાં પ્રથમ તબક્કામાં ૧૪૪ ભારતીય માછીમારોને છોડવામાં આવ્યા એ પહેલાં ૨૨મી ડિસેમ્બરે પોરબંદરના ૨૮ જેટલા માછીમારોને પાકિસ્તાન મરીને પકડીને પાકિસ્તાનમાં જેલભેગાં કરી દીધાં છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી પાછા ઝડપથી ગુજરાતની મુલાકાતે આવવાના છે. હવે તેઓ મોટા ભાગે મકરસંક્રાતિના અરસામાં આવશે અને કદાચ ૨૯મા ઈન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું...