પુલવામા હુમલા બાદ ભારતીય એરફોર્સે પાકિસ્તાનમાં ઘૂસીને એરસ્ટ્રાઇક કરી હતી. જોકે સામે પક્ષે પાકિસ્તાની એરફોર્સે પણ બીજા દિવસે ભારતીય સરહદમાં પ્રવેશીને હવાઇ હુમલાનો પ્રયાસ કર્યો હતો, પણ નિષ્ફળ રહ્યું હતું કેમ કે ભારતીય એરફોર્સે પાકિસ્તાનના પ્લેનને...
ભારત અને ફ્રાન્સે રવિવારે યોજાયેલી મંત્રણા બાદ દ્વિપક્ષીય વેપારને વર્તમાન 16 બિલિયન ડોલરથી વધારીને આગામી પાંચ વર્ષમાં બમણો કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં વચ્ચે યોજાયેલી ઉચ્ચ...
ભારતીય વિદ્યાર્થીઓને ફટકો પડે તેવી એક હિલચાલમાં કેનેડાના છઠ્ઠા ક્રમના સૌથી મોટા પ્રોવિન્સ મેનિટોબાએ વિદેશી વિદ્યાર્થીઓ માટેનો એક મહત્વની PR યોજના તાત્કાલિક અસરથી બંધ કરી છે. આનાથી વિદ્યાર્થીઓ હવે ફક્ત પોસ્ટ-ગ્રેજ્યુએશન જોબ ઓફર મેળવીને પીઆર માટે...
પુલવામા હુમલા બાદ ભારતીય એરફોર્સે પાકિસ્તાનમાં ઘૂસીને એરસ્ટ્રાઇક કરી હતી. જોકે સામે પક્ષે પાકિસ્તાની એરફોર્સે પણ બીજા દિવસે ભારતીય સરહદમાં પ્રવેશીને હવાઇ હુમલાનો પ્રયાસ કર્યો હતો, પણ નિષ્ફળ રહ્યું હતું કેમ કે ભારતીય એરફોર્સે પાકિસ્તાનના પ્લેનને...

ઝિમ્બાબ્વે અને મોઝામ્બિકમાં તાજેતરમાં ઇદાઈ વાવાઝોડાએ સેંકડો લોકોનો જીવ લીધો અને હજારો બેઘર થઈ ગયા. વિશ્વભરના દેશો અને બિનસરકારી સંગઠનોએ પીડિતોને મદદ પહોંચાડી....
ડાયમંડ કંપની યુરોસ્ટારની એન્ટવર્પમાં નાદારી પ્રક્રિયા શરૂ થઈ છે. યુરોસ્ટાર પર ચાર બેંકો તથા અન્યોનું મળીને રૂ. ૩૫૦૦ કરોડ (૫૦૦ મિલિયન ડોલર)થી વધુનું દેવું છે. વર્ષોથી એન્ટવર્પ-બેલ્જિયમમાં સ્થાયી થયેલા ગુજરાતી મહેતા પરિવારની યુરોસ્ટાર ડાયમંડ છેલ્લા...
ગુજરાતી વેપારી ગૌતમ પટેલ છેલ્લા ૨૫ વર્ષથી જે સમયની રાહ જોઈ રહ્યા હતા તે આખરે ૨૮મી માર્ચે આવી ગયો. કેલિફોર્નિયા સાનમાટેઓમાં ગૌતમ પટેલના સેન્ટરવૂડ લિકર સ્ટોરમાંથી પાવરબોલ ટિકિટનું વેચાણ થયું હતું. જેના છ વિનિંગ આંકડામાંથી પાંચ આંકડાની લોટરીનો...

વિશ્વના સૌથી ખુશખુશાલ ૧૫૬ દેશોની યાદીમાં ફિનલેન્ડે સતત બીજા વર્ષે પ્રથમ સ્થાન જાળવ્યું છે. તો સુદાન સૌથી છેલ્લા સ્થાને રહ્યું છે. યુએનનાં આ વર્લ્ડ હેપ્પીનેસ...
આશરે ૧ વર્ષથી વધુના પ્રયાસો બાદ અંતે ડિઝનીએ રૂપર્ટ મર્ડોકની કંપની ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી ફોક્સ સાથે રૂ. ૪.૯ લાખ કરોડ (૭૧ અબજ ડોલર)માં મર્જર કર્યું છે. મર્જર બાદ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી ફોક્સનો નૂવી સ્ટુડિયો ડિવિઝન, સ્ટ્રીમિંગ સર્વિસ હુલુ...

શીખ શ્રદ્ધાળુઓ માટે તેમના પ્રથમ ગુરુ ગુરુનાનક દેવની કર્મસ્થળી કરતારપુર સુધી પહોંચવાનું સહેલું બની રહે તે માટે ભારત - પાકિસ્તાને કરતારપુર કોરિડોર બનાવવાનો...
પુલવામામાં આતંકી હુમલામાં ૪૦થી વધુ જવાનો શહીદ થયા બાદ ભારતે પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરી. આ એરસ્ટ્રાઇકને મહિનો થવા આવ્યો ત્યારે અહેવાલો છે કે પાકિસ્તાને સરહદે સુરક્ષા વધારી દીધી છે. પાકિસ્તાનને ભય છે કે ભારત બીજો હવાઇ હુમલો પણ કરી શકે છે. જેથી...
ઘાનાના બોનો ઈસ્ટમાં મુસાફરો ભરેલી બે બસ વચ્ચે ૨૨મીએ ગંભીર અકસ્માત થયો હતો. બંને બસમાં આશરે ૫૦-૫૦ જેટલા મુસાફરો સવાર હતા અને વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી બંને બસ સામસામે ટકરાતાં ૬૦થી વધારે લોકો મૃત્યુ પામ્યા હતા.
ચીનમાં જીઆંગસુ પ્રાંતના યેનચેંગના ઔદ્યોગિક વિસ્તારમાં ખાતરની ફેકટરીમાં ૨૨મીએ જંગી વિસ્ફોટ થતાં ૪૭ લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનામાં ૬૪૦ લોકો ઘવાયા હતા. પરિણામે પ્રમુખ શી જીનપિંગે બચાવ અને શોધની કામગીરીને ઝડપી બનાવવા ઓર્ડર કર્યો હતો. સરકારી ટેલિવિઝનના...