જાપાનમાં શતાયુ વડીલોની સંખ્યા સૌથી વધુ 1,23,330

વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂમાં 100 કે તેથી વધુ વયના લોકોનો આંકડો જાહેર કરાયો છે, જે પ્રમાણે 2009માં દુનિયામાં 4.55 લાખ શતાયુ હતા. આ આંકડો છેલ્લાં 15 વર્ષમાં વધીને બમણો થયો છે. લેટેસ્ટ રિપોર્ટના આંકડા અનુસાર, હવે દુનિયામાં 9.35 શતાયુ છે. આમાં પણ...

મોદી પ્રેશરમાં આવે તેવા નથી, દુનિયાએ ભારતનું અડગ વલણ જોયું છેઃ પુતિન

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતપ્રવાસનો આરંભ કરતા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી દબાણમાં આવી જાય તેવા નેતા નથી.

આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં ૧,૧૦૦થી વધુ સીરિયન નિર્વાસિતોને બ્રિટન લાવવામાં આવ્યા છે, જેમાંથી એક પણ નિર્વાસિત ક્રિશ્ચિયન નથી. સીરિયામાં ISIS દ્વારા ખ્રિસ્તીઓ...

ભારતની અનેક જાહેર ક્ષેત્રની બેન્કો વિદેશોમાં આવેલી પોતાની ૨૧૬ શાખાઓ પૈકી ૭૦ શાખાઓને વર્ષના અંત ભાગ સુધીમાં બંધ કરી શકે છે. નાણા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ ખર્ચમાં કાપ મૂકવા તેમજ નાણાંની બચત કરવા માટે આ નિર્ણય લેવાયો છે. 

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ફરી એક વાર ચીન સામે ત્રીજું લોચન ખોલ્યું છે. ૨૧મી જુલાઈએ તેમનાં તીખાં તેવર દર્શાવતાં ટ્રમ્પે ચીનને તમામ આયાતી ૫૦૫ અબજ ડોલરની ચીજો...

મુંબઈ આતંકી હુમલાના આરોપી ડેવિડ કોલમેન હેડલી પર અમેરિકાના શિકાગોની જેલમાં ૨૩મીએ જીવલેણ હુમલો થયો હતો. તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. શિકાગોની નોર્થ...

કેનેડામાં ૨૦મીએ ૨૭ વર્ષના એક ભારતીયની ચાર બદમાશોએ તેમના ઘરમાં જ ગોળીઓ મારી હત્યા કરી હતી. પોલીસે શંકાના આધારે બે જણાની ધરપકડ કરી હતી અને નાસતા ફરતા અન્ય...

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૩મી જુલાઈએ ત્રણ આફ્રિકન દેશની મુલાકાતે રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે તેઓ રવાન્ડાની પ્રથમ વખત મુલાકાત લઈ રહ્યાં છે. મોદી...

પ્રતિષ્ઠિત બિઝનેસ સામયિક ફોર્બ્સે તાજેતરમાં અમેરિકાની ૬૦ ધનવાન મહિલાઓની યાદી જાહેર કરી હતી, જેમાં બે ભારતીય વિદેશી મહિલા બિઝનેસ પર્સનનો પણ સમાવેશ થયો છે....

થાઇલેન્ડની ગુફામાં મોતને પરાજિત કરી બહાર કાઢેલા બાળકો હવે સ્વસ્થ છે. ૧૨મીએ તેમને હોસ્પિટલથી પણ રજા મળી જશે. ડોક્ટરોએ તેમને રેસ્ક્યૂ દરમિયાન શહીદ થયેલા...

પનામા પેપર લીકકાંડના ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠરેલાં પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ લંડનથી પાકિસ્તાન લેન્ડ થતાંની સાથે...

પાકિસ્તાનનાં સ્વાત ખીણ વિસ્તારમાં એક પથ્થર પર ઉપસેલી બુદ્ધની પ્રતિમાને ૨૦૦૭માં પાકિસ્તાની તાલીબાનોએ તોડી હતી. હવે આ પ્રતિમાને ફરીથી સ્થાપિત કરાઈ છે. આ...



to the free, weekly Gujarat Samachar email newsletter