શાંતિ સમજૂતીને વધાવતાં વિશ્વ નેતાઓ

અમેરિકા અને ઇરાન વચ્ચે સધાયેલી શાંતિ સમજૂતીને વિશ્વભરના નેતાઓ રાજદ્વારી સફળતાના રૂપમાં જોઈ રહ્યા છે. આ શાંતિ સમજૂતીએ પશ્ચિમ એશિયામાં સ્થિરતા પાછી ફરશે તેવી આશાઓને બળવત્તર કરી છે.

વડાપ્રધાન મોદીએ હોર્મુઝ ખુલવા, કાયમી સમજૂતીની આશા દર્શાવી

અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા વચગાળાનાં શાંતિ કરારને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવકાર્યો છે. તેમણે સમજૂતીનું સ્વાગત કરતા કહ્યું કે, હવે દુનિયામાં સ્થિરતા આવશે તેવી આશા છે. મોદીએ સોશિયલ મીડિયા પર X માં લખ્યું હતુંઃ હું પશ્ચિમ એશિયામાં સંઘર્ષને ખતમ...

પુલવામામાં પાકિસ્તાની શેહથી કરાયેલા આતંકી હુમલામાં ૪૪ ભારતીય જવાનો શહીદ થયાની ઘટનાથી આખા દેશમાં આક્રોશ છે. આ સંજોગોમાં પાન મસાલા અને ગુટખાનું ઉત્પાદન કરતી ભારતીય કંપની ‘વિમલ પાન મસાલા’ દ્વારા પાકિસ્તાનની ક્રિકેટ ટીમને સ્પોન્સરશિપ અપાતાં ‘વિમલ...

ભારતીય વાયુસેનાએ મંગળવારે મળસ્કે સરહદપાર બોમ્બ વરસાવી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને તેને છત્રછાયા પૂરી પાડી રહેલા પાકિસ્તાનને જડબાતોડ પાઠ ભણાવ્યોને કલાકો...

ભારતના હવાઇ આક્રમણના અહેવાલ બાદ પાકિસ્તાનમાં ખૂબ હલચલ મચી ગઈ હતી. પાકિસ્તાની નાગરિક સોશિયલ મીડિયા પર પોતાની એરફોર્સના એમ કહીને વખાણ કરી રહ્યા હતાં કે તાત્કાલિક...

પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે મંગળવારે સવારે ટ્વીટ કરીને દુનિયાને જાણકારી આપી કે ‘ભારતીય સેનાનાં લડાકુ વિમાનોએ ભારત-પાકિસ્તાન નિયંત્રણ...

સીરિયાને આખરે વીસ વર્ષ પછી ઇસ્લામિક સ્ટેટના આતંકથી મુક્તિ મળી છે. અમેરિકાના નેતૃત્વમાં સીરિયામાં આતંકવાદીઓ સામે લડતી અનેક દેશની સેનાએ બાગુજમાં આઇએસનો આખરી ગઢ ધ્વસ્ત કર્યો હતો. દરમિયાન આઇએસના આશરે ૨૫૦૦ આતંકીઓએ ૨૩મીએ શરણાગતિ સ્વીકારી લીધી હતી, જેમને...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આંતરરાષ્ટ્રીય સહકાર ક્ષેત્રે યોગદાન અને વૈશ્વિક આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે વર્ષ ૨૦૧૮ના પ્રતિષ્ઠિત સિઓલ શાંતિ પુરસ્કારથી સન્માનિત...

પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલા પાછળ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ ઉપરાંત પાક.ની કુખ્યાત જાસૂસી સંસ્થા ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ)નો પણ હાથ હોવાની અમેરિકાને...

યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)એ એક નિવેદન જારી કરીને પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને વખોડી કાઢ્યો છે સાથોસાથ તેના માટે જવાબદારોને ઝડપી...

પુલવામામાં હુમલાના ૭૨ કલાક બાદ ભારતે આતંકની જનેતા ગણાતા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે વિખૂટુ પાડવા માટે વધુ એક કદમ ઉઠાવ્યું છે. ભારતે P5 દેશો સાથે બેઠક...



to the free, weekly Gujarat Samachar email newsletter