નેપાળ અને અફઘાનિસ્તાનમાં મંગળવારે આવેલા બે ભૂકંપની અસર ભારતમાં પણ થઇ હતી.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર થયેલા ભીષણ આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર પાક. વિરુદ્ધ એક્શનમાં આવી ગઇ હતી. ભારતે પાકિસ્તાન પર ડિપ્લોમેટિક સ્ટ્રાઈક કરી હતી. પાકિસ્તાનને તેની કરણીનો જડબાતોડ જવાબ વાળવા માટે ભારત સરકારે પાંચ એવા નિર્ણય લીધા...
ભારતીય સમુદાય માટે બહુપ્રતિક્ષિત કેનેડાનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. જે મુજબ, લિબરલ પાર્ટીના માર્ક કાર્ની વડા પ્રધાનપદે યથાવત્ રહેશે. 60 વર્ષીય કાર્નીએ સતત ચોથી વખત પાર્ટીને સત્તા ઉપર લાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.
નેપાળ અને અફઘાનિસ્તાનમાં મંગળવારે આવેલા બે ભૂકંપની અસર ભારતમાં પણ થઇ હતી.
મોટાભાગના દેશોમાં રાજકીય વારસો સંતાનોને મળતો હોય છે.
ભારતમાં આતંકવાદ ફેલાવી રહેલ પાકિસ્તાને પ્રથમવાર જાહેરમાં ભારત પર આતંકવાદ ફેલાવવાનો આરોપ મુક્યો છે.
ઈરાક અને સીરિયામાં આતંકી સંગઠન આઈએસએ મોસુલ શહેર પાસે ૩૦૦ જેટલા યહૂદી કેદીઓની સામૂહિક હત્યા કરી હતી.
પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના પ્રમુખ એક એવાં અભિયાનનું નેતૃત્ત્વ કરી રહ્યા છે, જે પાકિસ્તાનમાં ફરીથી રાજકીય તખ્તો પલટી શકે છે.
આધુનિક સમયમાં ટેક્નોલોજીએ પણ કમાલ કરી છે.
આણંદ, ટેક્સાસઃ આણંદ જિલ્લાના ધર્મજના વતની અને છેલ્લા કેટલાક વર્ષોથી યુએસના સાઉથ કેરોલીનામાં સ્થાયી થયેલા મૃદુલાબહેન પટેલની અજાણ્યા હુમલાખોરે ગોળી મારીને...
કાઠમાંડુ, નવી દિલ્હીઃ ભયાનક ભૂકંપે હચમચાવ્યાના આઠ દિવસ બાદ સોમવારે નેપાળ સરકારે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન બંધ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ, બચાવકાર્યમાં...
બૈજિંગઃ ચીનના લારુન્ગ ગાર વેલી ટાઉનમાં બૌદ્ધ ધર્મની સૌથી મોટી વિદ્યાપીઠ આવેલી છે, જ્યાં લગભગ ૪૦ હજાર બૌદ્ધ સાધુ અને સાધ્વીઓ રહે છે. અન્ય શહેરો અને ગામોથી...
ચીન અને તાઈવાનના રાજનેતાઓ વચ્ચે સોમવારે ૬૫ વર્ષમાં પ્રથમવાર સીધી ચર્ચા થઇ હતી.