ગેસની વૈશ્વિક અછત વચ્ચે ભારતની ઊર્જા જરૂરત સંતોષવા કેનેડા તૈયાર

ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ઊર્જા પુરવઠાને લઈને ભારતની ચિંતાઓ વધારી દીધી છે. વૈશ્વિક ઊર્જા પુરવઠો ખરાબ રીતે પ્રભાવિત થવાની અસર ભારત પર પણ પડી છે અને દેશમાં એલપીજી અને નેચરલ ગેસની અછત વર્તાઇ રહી છે.

ઇરાનની રણનીતિમાં ટ્રમ્પ ભેરવાયા છેઃ કોઇ દેશ સાથ આપવા તૈયાર નથી

મિડલ ઇસ્ટમાં અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધના પગલે ક્રૂડ ઓઈલ સહિત વિશ્વભરમાં ઊર્જા સપ્લાય માટે સૌથી મહત્વપૂર્ણ માર્ગોમાંની એક હોર્મુઝની ખાડીમાં જહાજોનું પરિવહન લગભગ પખવાડિયાથી ઠપ છે. આ હોર્મુઝની ખાડીમાં વેપાર ફરીથી સુરક્ષિત રીતે શરૂ થાય તે...

યુરોપિયન નેતાઓ યુએસ પ્રમુખ ટ્રમ્પના ઈમિગ્રેશન નિયંત્રણોનો ખુલ્લો વિરોધ કરી રહ્યા છે ત્યારે તેમના મતદારો આવું માનતા નથી. લંડનસ્થિત થિન્ક ટેન્ક ધ ચેથામ હાઉસ રોયલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ટરનેશનલ એફેર્સના સર્વેમાં એ હકીકત બહાર આવી છે કે બહુમતી યુરોપિયનો...

બાફ્ટાનું નોમિનેશન મેળવેલાં ડિરેક્ટર ગુરિન્દર ચઢ્ઢાની બહુચર્ચિત ફિલ્મ ‘વાઈસરોય‘સ હાઉસ’નું વર્લ્ડ પ્રીમિયર રવિવાર ૧૨ ફેબ્રુઆરીએ ૬૭મા બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ...

મુંબઈમાં જન્મેલા ખ્યાતનામ બ્રિટિશ શિલ્પી અનીશ કપૂરને ૧ મિલિયન ડોલરનું ઈઝરાયેલી પ્રાઈઝ એનાયત થયું છે. યહૂદીઓના મૂલ્યો દર્શાવતી કલાના માનમાં આ સન્માન થયું...

કલ્પના ચાવલા અને સુનીતા વિલિયમ્સ પછી હવે ભારતીય મૂળની ત્રીજી મહિલા ડોક્ટર શાવના પંડ્યા અવકાશમાં જવા ઉડ્ડયન કરશે. મૂળ ગુજરાતના વતની પરંતુ હવે મુંબઇમાં સ્થાયી...

ઈયુની સર્વોચ્ચ કોર્ટ યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસ (ECJ) ના પ્રેસિડેન્ટ કોએન લેનાર્ટ્સે સ્પષ્ટ કર્યું છે કે યુકે અને બ્રસેલ્સ વચ્ચે કોઈ પણ બ્રેક્ઝિટ સમજૂતીમાં...

એમ કહેવાય છે કે ‘મન હોય તો માળવે જવાય’ અને ૮૬ વર્ષના પૂર્વ ગુરખા સૈનિક મિન બહાદુર શેરચાને ફરી એક વખત વિશ્વના સૌથી ઊંચા શિખર એવરેસ્ટને સર કરવાનું મન બનાવી...

યુરોપિયન યુનિયનથી અળગા થવાના જનતાના ઐતિહાસિક રેફરન્ડમ પછી બ્રિટિશ સાંસદોએ બ્રેક્ઝિટ મુદ્દે આર્ટિકલ-૫૦ હેઠળ પ્રક્રિયા આરંભવાના થેરેસા સરકારના નિર્ણયને બ્રેક્ઝિટ...

એક મુસ્લિમ ધર્મગુરુનું ૯૩ વર્ષની વયે અવસાન થયું છે, જેઓ તેમની પાછળ ૧૩૦ પત્નીઓ અને ૨૦૩ સંતાનોનો વિશાળ પરિવાર મૂકતા ગયા છે. સેન્ટ્રલ નાઈજીર સ્ટેટમાં રહેતા...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાયસિના ડાયલોગના બીજા એડિશનમાં સંબોધન દરમિયાન પોતાના પાડોશી દેશો સાથેના સંબંધોની વાત કરી હતી. ખાસ કરીને ચીનને ટકોર કરવા સાથે...

તુર્કસ્તાનનું એક માલવાહક વિમાન ૧૬મીએ કિર્ગિસ્તાનનાં મનાસ એરપોર્ટ નજીક એક ગામ પર તૂટી પડતાં ૩૭ લોકોનાં મૃત્યુ થયાં હતાં. મૃતકોમાં ત્રણ પાઇલટ અને બાકીના સ્થાનિક રહીશોનો સમાવેશ થતો હતો. ચાર પાઇલટ પૈકીના એક પાઇલટનો મૃતદેહ હજુ કાટમાળમાં લાપતા હોવાનું...



to the free, weekly Gujarat Samachar email newsletter