હિન્દુઅોના આરાધ્ય દેવ ભગવાન શંકરના પવિત્ર તિર્થધામ કૈલાસ માનસરોવરની યાત્રામાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ જમીન માર્ગે જવામાં તકલીફ પડે તેમ છે અને કૈલાસ માનસરોવર યાત્રા ચીનના તિબેટ સ્થિત લ્હાસાના માર્ગે અથવા તો હેલિકોપ્ટર દ્વારા જ શક્ય છે તેમ સ્કાયલિંક...