માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સનો કુઆલા લુમ્પુરમાં જ્વેલરી શોરૂમ

વિશ્વના 14 દેશમાં 420થી વધુ શોરૂમ્સ ધરાવતા વિશ્વના પાંચમા ક્રમના જ્વેલરી રીટેઈલર માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સ દ્વારા મલેશિયાના કુઆલા લુમ્પુરના બાંગસાર ખાતે નવા ફ્લેગશિપ જ્વેલરી શોરૂમનું ઉદ્ઘાટન 17 જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું. માલાબાર ગોલ્ડ...

સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં £880 મિલિયનનું ભવ્ય એરપોર્ટ

સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં 880 મિલિયન પાઉન્ડના ખર્ચે વિશ્વસ્તરીય નવું ભવ્ય કેપ વાઈનલેન્ડ્સ એરપોર્ટ આકાર લઈ રહ્યું છે. વર્ષ 2026માં તેનું બાંધકામ શરૂ કરી દેવાશે અને બે વર્ષમાં 2028માં પ્રથમ તબક્કાને કાર્યાન્વિત કરાનારું કેપ ટાઉનનું બીજું આંતરરાષ્ટ્રીય...

ફ્રાન્સ સરકારે ડિસેમ્બથી હાલ સુધીમાં ૨૦ મસ્જિદ અને પ્રાર્થનાગૃહોને તાળાં માર્યાં છે. અધિકારીઓએ આક્ષેપ મૂક્યો હતો કે, તે મસ્જિદ અને પ્રાર્થનાગૃહમાં કટ્ટરપંથી...

માઓવાદી નેતા પ્રચંડના નેતૃત્વની નેપાળની નવી સરકારે નવા બંધારણની વિરુદ્ધમાં થયેલા મધેશી આંદોલનમાં માર્યા ગયેલાઓના પરિવારોને દસ દસ લાખ નેપાળી રૂપિયા આપવાનો...

અમેરિકાએ પાકિસ્તાનને કડક સંદેશો આપીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પડોશી દેશો પર ત્રાસવાદી હુમલા કરતાં આતંકી સંગઠનો સામે પાકિસ્તાનની સરકાર આકરાં પગલાં...

પાકિસ્તાનના નકલી આઈકાર્ડ રાખવા બદલ પાક. સેનાની કોર્ટ દ્વારા અપાયેલી સજાનો સામનો કરી રહેલા ૩૧ વર્ષીય ભારતીય હમિદ અન્સારી પર તાજેતરના મહિનાઓમાં ત્રણ વખત...

માઓવાદી નેતા પુષ્પ કમલ દહલ પ્રચંડને બીજી વાર નેપાળના વડા પ્રધાન તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. નવા બંધારણને કારણે ઊભા થયેલા વિવાદ અને વિભાજનની વચ્ચે લોકો...

એક કેનેડિયન માણસ વિન્સટન બ્લેકમોર ૨૭ પત્નીઓ સાથે કેનેડામાં રહે છે અને તેને કુલ ૧૪૫ બાળકો છે. જોકે, કેનેડામાં બહુપત્નીત્વને કાનૂની માન્યતા નથી તેથી વિન્સટન...

સાર્ક દેશોના ગૃહ પ્રધાનોની સાતમી કોન્ફરન્સમાં ભાગ લેવા ગયેલા ગૃહ પ્રધાન રાજનાથસિંહે આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને પહેલી વાર તેની ધરતી પર ઝાટક્યું હતું. ત્રાસવાદ...

આશરે પખવાડિયા અગાઉ તુર્કીમાં સરકાર વિરુદ્ધ સૈન્યના એક જૂથે બળવો પોકાર્યો હતો અને ટેંક તેમજ ફાઇટર વિમાનોથી રાષ્ટ્રપતિ રેસેપ તય્યીપ એડોંગન વિરુદ્ધ જંગ શરૂ...

એનડીએ સરકારે ભારતીય સૈન્યને પૂર્વોત્તરના ચીની મોરચે આધુનિક બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ રેજિમેન્ટ તૈનાત કરવા લીલી ઝંડી આપી દીધી છે. આ મિસાઈલ પહાડી વિસ્તારમાં...

ગંદા પાણીમાંથી સ્વચ્છ પાણી બનાવવાના આજ સુધી અનેક પ્રયોગો કરવામાં આવ્યા છે અને પદ્ધતિ વિકસાવવામાં આવી છે. વૈજ્ઞાનિકો દ્વારા હવે નવો પ્રયોગ સામે આવ્યો છે...



to the free, weekly Gujarat Samachar email newsletter