
પાર્લામેન્ટરી બહાલી વિના સરકાર ઈયુમાંથી બહાર નીકળવા વાટાઘાટો માટે આર્ટિકલ-૫૦નો અમલ કરી શકે નહિ તે મુદ્દે કાનૂનીયુદ્ધ અનિવાર્ય જણાય છે. બ્રિટિશ નાગરિકો...
મિડલ ઇસ્ટમાં અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધના પગલે ક્રૂડ ઓઈલ સહિત વિશ્વભરમાં ઊર્જા સપ્લાય માટે સૌથી મહત્વપૂર્ણ માર્ગોમાંની એક હોર્મુઝની ખાડીમાં જહાજોનું પરિવહન લગભગ પખવાડિયાથી ઠપ છે. આ હોર્મુઝની ખાડીમાં વેપાર ફરીથી સુરક્ષિત રીતે શરૂ થાય તે...
પાકિસ્તાને સોમવારે રાત્રે ફરી એકવાર અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઇક કરીને ભારે તબાહી વેરી હતી. પાકિસ્તાની વાયુસેનાના ફાઇટર પ્લેને રાજધાની કાબુલના ઘણા વિસ્તારોને નિશાન બનાવ્યા, જેમાં એક હોસ્પિટલ પણ સામેલ છે. આમાં 400 લોકોનાં મોત થયાં છે, જ્યારે 250થી...

પાર્લામેન્ટરી બહાલી વિના સરકાર ઈયુમાંથી બહાર નીકળવા વાટાઘાટો માટે આર્ટિકલ-૫૦નો અમલ કરી શકે નહિ તે મુદ્દે કાનૂનીયુદ્ધ અનિવાર્ય જણાય છે. બ્રિટિશ નાગરિકો...

બ્રિટિશ નાગરિકોના ૪૨ ટકાથી વધુ માટે સામૂહિક ઈમિગ્રેશન સૌથી મોટી ચિંતા છે. Ipsos MORI દ્વારા ૨૫ દેશના કરાયેલા સર્વેમાં બ્રિટન આ મુદ્દે સૌથી વધુ ચિંતિત છે....
રોયલ ઈસ્લામિક સ્ટ્રેટેજિક સ્ટડીઝ સેન્ટર દ્વારા વિશ્વનાં ૫૦૦ પ્રભાવશાળી મુસ્લિમોની યાદી જાહેર કરાઈ છે. જેમાં ટોચનાં ૫૦ પ્રભાવશાળી મુસ્લિમોમાં ભારતનાં મુફતી મોહમ્મદ અખ્તર રઝા ખાન કાદિરી અલ અઝહરી અને મૌલાના મસૂદ મદનીનો સમાવેશ કરાયો છે. આ યાદીમાં...
આતંકવાદી સંગઠન બોકો હરામે ચાર આતંકવાદીઓની મુક્તિના બદલામાં ૨૧ ચિબુક યુવતીઓને મુક્ત કરી છે. નાઈજિરિયાના રાષ્ટ્રપતિના પ્રવક્તાએ જણાવ્યું કે, બોકો હરામ વચ્ચે સંધિમાં આંતરરાષ્ટ્રીય રેડક્રોસ અને સ્વિસ સરકારે મધ્યસ્થી કરી હતી. દરેક યુવતીઓને અત્યારે...

રશિયન પ્રમુખ પુતિને ૧૩મીએ કથિત રીતે તેના નેતાઓ અને અધિકારીઓને આદેશ કર્યો છે કે તેઓ અને તેમનાં પરિવારજનો પરદેશમાં જ્યાં પણ હોય ત્યાંથી રશિયા પરત આવી જાય. સરકારે...

થાઈલેન્ડના રાજા ભૂમિબોલ અદલ્યાદેજનું ૧૩મી ઓગસ્ટે ૮૮ વર્ષની વયે સારવાર દરમિયાન હોસ્પિટલમાં અવસાન થયું હતું. પેલેસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ૧૯૪૬માં રાજગાદી...

મિનેકમાંથી બિઝનેસમેન બનેલા મૂળ ભારતીય જ્યોર્જ વી. નેરીઆપર્મ્બિલ દ્વારા બુર્જ ખલીફામાં ૨૨ એપાર્ટમે્ટ ખરીદવામાં આવ્યા છે. બુર્જ ખલીફા વિશ્વનું ઊંચામાં ઊંચું...

દક્ષિણ અમેરિકા ખંડના દેશ ઘાનાને ગાંધીજી જાતિવાદી લાગે છે, માટે ઘાનાની સૌથી જુની યુનિવર્સિટીમાંથી ગાંધીજીની પ્રતિમા હટાવી લેવાનો નિર્ણય કરાયો છે. ગયા જૂન...
પૂર્વીય ચીનનાં તટીય ઝેઝિઆંગ પ્રાંતમાં માઈગ્રન્ટ કારીગરોથી ભરેલી ચાર બહુમાળી રહેવાસી ઈમારતો સોમવારે તૂટી પડતાં ઓછામાં ઓછા ૧૭ જણાં માર્યા ગયા હતા. બેનઝોઉના લુચેંગ ઈન્ડસ્ટ્રીયલ ડિસ્ટ્રિક્ટમાં છ માળની ઈમારતો તૂટી પડી હતી અને બચાવકર્તાઓ કાટમાળ હેઠળ...
કોલંબિયાના પ્રમુખ જુઆન મેન્યુઅલ સન્તોસની તેના દેશમાં છેલ્લાં ૫૦ વર્ષથી પ્રવર્તી રહેલા વર્ગવિગ્રહનો અંત લાવવાની દિશામાં પ્રયાસ કર્યા બદલ ૨૦૧૬ના શાંતિ પુરસ્કાર માટે પસંદગી થઈ છે. સન્તોસે કોલંબિયાનાં સશસ્ત્ર ક્રાંતિકારીદળ સાથે શાંતિસમજૂતિ સાધવામાં...