મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

જાણીતા સામાજિક કાર્યકર મનુભાઇ પટેલનું નિધન

પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.

મેયર સાદિક ખાને ચૂંટણી દરમિયાન નવા ૫૦ ટકા એફોર્ડેબલ હાઉસીસના મુદ્દે આપેલા વચનમાંથી પીછેહઠ કરી હોવાનો આક્ષેપ લંડન એસેમ્બલીના ટોરી હાઉસિંગ પ્રવક્તા એન્ડ્રયુ...

હીથ્રો એરપોર્ટના વિસ્તરણના વિરોધમાં રિચમન્ડ પાર્ક સંસદીય ક્ષેત્રની બેઠક પરથી રાજીનામું આપી દેનારા ઝેક ગોલ્ડસ્મિથને પેટાચૂંટણીમાં પરાજય થયો છે. સ્વતંત્ર...

વુલ્વરહેમ્પ્ટન ક્રાઉન કોર્ટ દ્વારા ગુનેગાર ઠરેલો બાળ યૌનશોષણખોર ઈમામ હાફિઝ રહેમાન બાંગલાદેશ નાસી છૂટ્યો હોવાનું જાણતા તેનો શિકાર બનેલી હાલ ૩૦ વર્,ીય નાબિલા...

હેરો વેસ્ટના સાંસદ ગેરેથ થોમસે ભારતમાં પ્રતિબંધિત કરાયેલી રૂ.૫૦૦ અને રૂ. ૧,૦૦૦ની ચલણી નોટ્સ સંદર્ભે ચાન્સેલર ફિલિપ હેમન્ડને પત્ર લખી યુકેસ્થિત ભારતીયોની...

લોકો માટે ચાલવાનું સરળ અને આનંદદાયક બનાવવાની લંડન શહેરના મેયર સાદિક ખાનની પ્રતિબદ્ધતાના ભાગરૂપે ટ્રાન્સપોર્ટ ફોર લંડન (TFL)એ ટુટિંગમાં આવેલી JR હલાલ બુચર્સ વિરુદ્ધ ફૂટપાથ પર અવરોધ દ્વારા જાહેર સુરક્ષાને જોખમમાં મૂકવા બદલ અદાલતી કાર્યવાહી કરી...

બીકન્સફીલ્ડ કોરોનર કોર્ટમાં વિચિત્ર કાર અકસ્માત સબબે હેરોના મિડલસેક્સ વિસ્તારના રહેવાસી અને મૂળ ગુજરાતી કંપની ડિરેક્ટર કૌશલ ગાંધીના મૃત્યુની ઈન્ક્વેસ્ટ...

ઈન્ટરનેશનલ મેરિટાઈમ ઓર્ગેનાઈઝેશન (IMO) દ્વારા ભારતની પ્રથમ મહિલા મર્ચન્ટ નેવી કેપ્ટન રાધિકા મેનનનું લંડનમાં વીરતા એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું....

કોમનવેલ્થ સેક્રેટેરીએટના અકલ્પનીય ધરખમ ખર્ચની વિગતો લીક કરનાર ૪૩ વર્ષીય વ્હીસલબ્લોઅર રાજદૂત રામ વેણુપ્રસાદ ભારતમાં કેનેરા બેંક સાથે ૧૧ મિલિયન પાઉન્ડની...

રોયલ બરો ઓફ કિંગસ્ટન અપોન થેમ્સના ભારતીય મૂળના મેયર કાઉન્સિલર રોય સંજીવ અરોરા અને તેમના પત્ની મનિષા પટેલ અરોરાએ ૨૦૧૫-૧૬માં તેમની મેયરલ ચેરિટી તરીકે કિંગસ્ટન...

કિંગ્સબરી ખાતે આવેલા વાસણા સંસ્થાના એક માળના સ્વામીનારાયણ મંદિરના ડિમોલિશનની મંજૂરી બ્રેન્ટ કાઉન્સિલ અને પ્લાનિંગ કમિટી દ્વારા અપાઈ છે. આ સ્થળે એક માળના...



to the free, weekly Gujarat Samachar email newsletter