ટોરી પાર્ટીના નેતાઓને મે મહિનાની પાંચમી તારીખે ઈંગ્લેન્ડમાં યોજાનારી સ્થાનિક કાઉન્સિલોની ચૂંટણીમાં લાભ થવાની આશા છે.
ધ ફેડરેશન ઓફ ઇન્ડિપેન્ડન્ટ રિટેલર્સ (Fed) દ્વારા 10 એપ્રિલના રોજ ધ સિટી પેવેલિયન ખાતે ટ્રેડ શોનું આયોજન કરાયું હતું.
બ્રિટનવાસી ગુજરાતી સમુદાયમાં મોખરાનું સ્થાન ધરાવતા પરોપકારી અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ વિનોદરાય બચુભાઈ નાગ્રેચા (78)નું 22 એપ્રિલ - સોમવારે નિધન થયું છે. તેઓ તેમની પાછળ પ્રેમ, કરુણા અને સિદ્ધિનો ભવ્ય વારસો છોડતા ગયા છે. તેમના સંપર્કમાં આવેલા સહુ...
ટોરી પાર્ટીના નેતાઓને મે મહિનાની પાંચમી તારીખે ઈંગ્લેન્ડમાં યોજાનારી સ્થાનિક કાઉન્સિલોની ચૂંટણીમાં લાભ થવાની આશા છે.
વેમ્બલીના મોકાની જગ્યા પર ભારતીય, ગુજરાતી સમાજની શાન સમું ભવ્યાતિભવ્ય સત્તાવીશ પાટીદાર સેન્ટરના લાભાર્થે સમાજના સક્રિય સભ્ય અનંતભાઇ રમણભાઇ પટેલે ગત તા....
જાણીતા સામાજિક કાર્યકર બશેશર નાથ ભાનોતનું 7 એપ્રિલના રોજ નિધન થયું છે. તેઓ 89 વર્ષના હતા.
વડીલો માટે શારીરિક અને માનસિક તંદુરસ્તી બહુ જ અગત્યની હોય છે. એકલતા અનુભવતા વડીલો જ્યારે એક-બીજાને મળે અને ચર્ચા કરે તો નવી ઊર્જા મળે છે. આ વાતને ધ્યાનમાં...
માદરે વતનથી હજારો માઇલ બ્રિટનમાં આવીને વસ્યાં છો? હોમ સિકનેસ અનુભવો છો? વતનઝુરાપો વર્તાય છે? ઘરમાંથી બહાર નીકળો, કેન્ટન પહોંચો અને એક લટાર મારો. તમારા...
યુગાન્ડાના ડિક્ટેટર ઇદી અમીને એશિયનોને દેશનિકાલનો હુકમ 1972માં કર્યો. 26,000થી વધારે એશિયનો યુકે રહેવા આવ્યા. ઘણા લોકો હેરોમાં આવીને સ્થાયી થયા. હેરોમાં...