
ગાંધીજયંતી પર્વે સોમવાર - બીજી ઓક્ટોબરે ટેવીસ્ટોક સ્કવેર ખાતે બાપુને પુષ્પાંજલિ અર્પવાનો કાર્યક્રમ યોજાયો હતો.
હિન્દુ કાઉન્સિલ (બ્રેન્ટ) દ્વારા રવિવાર 25 જાન્યુઆરી 2026ના રોજ વેમ્બલીના સ્ટેન્લી એવન્યુની એલ્પર્ટોન કોમ્યુનિટી સ્કૂલ ખાતે ભારતના 77માં પ્રજાસત્તાક દિવસની ગર્વ સાથે ઉજવણી કરવામાં આવી હતી. નિર્મલાબહેન પટેલ અને સમર્પિત કમિટીની રાહબરી હેઠળના કાર્યક્રમમાં...
લંડનસ્થિત નિસ્ડન સ્વામિનારાયણ મંદિર દ્વારા કાતિલ ઠંડીના આ દિવસોમાં ઘરવિહોણા લોકો માટે કામ કરતી ક્રાઇસીસ સંસ્થાને 400થી વધુ જેકેટ્સ, જંપર્સ સહિતના ગરમ વસ્ત્રો દાનમાં આપવામાં આવ્યા હતા.

ગાંધીજયંતી પર્વે સોમવાર - બીજી ઓક્ટોબરે ટેવીસ્ટોક સ્કવેર ખાતે બાપુને પુષ્પાંજલિ અર્પવાનો કાર્યક્રમ યોજાયો હતો.

ભારતી પંકજની અંગ્રેજી કવિતાઓના પુસ્તકનો વિમોચન ગુજરાતી લિટરરી ગ્રૂપ - લેસ્ટર દ્વારા 15 સપ્ટેમ્બરે યોજાયો હતો. આ પ્રસંગે પ્રોફેસર વરનન મેન્સકી મુખ્ય મહેમાનપદે...

નાગ્રેચા પરિવાર દ્વારા લેટન રોડ સ્થિત હરિબેન બચુભાઇ નાગ્રેચા હોલમાં ધર્મોલ્લાસભર્યા વાતાવરણમાં લોટી ઉત્સવ યોજાયો હતો.

હાઉસ ઓફ લોર્ડસ 22 સપ્ટેમ્બરે ગુજરાત સમાચાર - Asian Voiceની પાંચ દસકાની કોમ્યુનિટી સર્વીસની શાનદાર ઉજવણીનું સાક્ષી બન્યું હતું.

હિન્દુ કાઉન્સિલ - બ્રેન્ટના ભૂતપૂર્વ પ્રમુખ અને મિત્રો-સ્વજનોમાં અશ્વિનભાઇ તરીકે જાણીતા અંબાલાલ દેવજીભાઇ ગલોરિયાનું તા. 20 સપ્ટેમ્બરના રોજ નિધન થયું છે.

બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીનો જન્મદિવસ છે ત્યારે લંડનના ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે રાષ્ટ્રપિતાને આદરાંજલિ આપવાનો કાર્યક્રમ ભારતીય હાઈ કમિશન દ્વારા યોજાનાર...

સરે ગુજરાતી હિન્દુ સોસાયટી દ્વારા શનિવાર - નવમી સપ્ટેમ્બરે ગ્રેટ ઓર્મન્ડ સ્ટ્રીટ હોસ્પિટલ (GOSH)માં સારવાર લઇ રહેલા બાળકોના લાભાર્થે ચેરિટી મ્યુઝિકલ નાઈટનું...

બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાક જી-20 સમિટ માટે ભારતની તેમની સત્તાવાર યાત્રા દરમિયાન રવિવારે સવારે 6.45 કલાકે પત્ની અક્ષતા મૂર્તિ સાથે દિલ્હીના બીએપીએસ સ્વામિનારાયણ...

શ્રીકૃષ્ણ ભગવાન વિષ્ણુનો અવતાર છે અને સમગ્ર વિશ્વમાં હિન્દુઓ માટે લોકપ્રિય દેવ છે. હિન્દુ પંચાંગ અનુસાર હજારો વર્ષ અગાઉ શ્રાવણ વદ અષ્ટમી (8)ની રાત્રે તેમનું...