‘સર્વમિત્ર’ ભાનુભાઇ પંડ્યાને સૂરિલી અને સંગીતમય સ્મરણાંજલિ

 લંડનમાં વસતાં ગુજરાતી સમુદાયમાં આગવી લોકચાહના ધરાવતા ‘સર્વમિત્ર’ સ્વ. ભાનુભાઇ પંડ્યાને તેમના મનપસંદ ગીતસંગીત દ્વારા સૂરિલી સ્મરણાંજલિ આપવાનો યાદગાર કાર્યક્રમ 20 એપ્રિલના રોજ અમદાવાદના આંગણે યોજાઇ ગયો. ભદ્રાબહેન ભાનુભાઇ પંડ્યા પરિવાર દ્વારા...

રચનાત્મક ટીકા નિર્માણ સર્જે છે જ્યારે પાયાવિહોણા આક્ષેપો નુકસાન કરે છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોડકાસ્ટ ઈન્ટરવ્યૂ દરમિયાન મીડિયા દ્વારા ટીકાઓ સંદર્ભે મત વ્યક્ત કરી જણાવ્યું હતું કે, ‘ટીકા એ તો લોકશાહીનો આત્મા છે.’ તેમણે સુમાહિતગાર, રચનાત્મક ટીકાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમના મતાનુસાર આવી ટીકા-આલોચના નીતિનિર્ણયને...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા હેરો કાઉન્સિલમાં 16 વર્ષમાં પ્રથમ વખત હાંસલ કરાયેલા વિજયને વધાવી લીધો છે. સ્થાનિક ચૂંટણીઓમાં કન્ઝર્વેટિવ...

યુગાન્ડામાં શિક્ષણ સાથે કલા-સંગીત-નાટ્યક્ષેત્રે અદભૂત પ્રદાન કરનાર કવિ ન્હાનાલાલનાં દોહિત્રી કાન્તાબેન પ્રભાકાન્ત પટેલને દુનિયામાંથી વિદાય થયે લગભગ એક...

વેમ્બલીના મોકાની જગ્યા પર ભારતીય, ગુજરાતી સમાજની શાન સમું ભવ્યાતિભવ્ય સત્તાવીશ પાટીદાર સેન્ટરના લાભાર્થે સમાજના સક્રિય સભ્ય અનંતભાઇ રમણભાઇ પટેલે ગત તા....

વડીલો માટે શારીરિક અને માનસિક તંદુરસ્તી બહુ જ અગત્યની હોય છે. એકલતા અનુભવતા વડીલો જ્યારે એક-બીજાને મળે અને ચર્ચા કરે તો નવી ઊર્જા મળે છે. આ વાતને ધ્યાનમાં...

માદરે વતનથી હજારો માઇલ બ્રિટનમાં આવીને વસ્યાં છો? હોમ સિકનેસ અનુભવો છો? વતનઝુરાપો વર્તાય છે? ઘરમાંથી બહાર નીકળો, કેન્ટન પહોંચો અને એક લટાર મારો. તમારા...



to the free, weekly Gujarat Samachar email newsletter