શાલીન માનવરત્ન સન્માનથી પોંખાશે પ્રો. જગદીશ દવે

વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ અનુપમ મિશન દ્વારા અપાતા પ્રતિષ્ઠિત માનવરત્ન સન્માન માટે આ વર્ષે લંડન નિવાસી પ્રો. જગદીશ દવેની પસંદગી થઇ છે. માતૃભાષા ગુજરાતીના પ્રચાર-પ્રસાર માટે સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા ડો. દવેને તા. 17 ઓક્ટોબરના રોજ...

મહાત્મા ગાંધીના જન્મદિને ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન પર પુષ્પાંજલિ કાર્યક્રમ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું  સ્મરણ કરવા તેમજ પોતાના જીવન અને ફીલોસોફી  દ્વારા ભારત અને વિશ્વને અભૂતપૂર્વ યોગદાનની કદર કરવા ભારત દ્વારા દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધીજીના જન્મદિવસની ઊજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા આ દિવસને ‘ઈન્ટરનેશનલ...

ભારતના બ્રિટન ખાતેના નવનિયુક્ત હાઈ કમિશનર વી. દોરાઈસ્વામી લંડન આવી પહોંચ્યા છે. તેઓ એરપોર્ટ પરથી સીધા જ લંડનના પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે મહાત્મા ગાંધીની...

પૂર્વ આફ્રિકાથી યુ.કે. આવીને સ્થાયી થયેલ આપણી વસાહતને ધાર્મિક, સામાજિક કે સાંસ્કૃતિક ક્ષેત્રે એકબીજા સાથે જોડનાર આપણા સમાજના સેતુબંધનું નોંધપાત્ર અનુદાન,...

ભારત બહાર સ્થાયી થયેલા ગુજરાતીઓ જ્યારે માદરે વતનની મુલાકાતે જાય છે ત્યારે ક્યારેક એવા માઠા અનુભવ થાય છે કે તેઓ ભૂલી નથી શકતા. હાલમાં ભારતની મુલાકાત લઇને પરત ફરેલા એક સિનિયર સિટિઝને પોતાની વ્યથા ગુજરાત સમાચાર સમક્ષ વ્યક્ત કરી.

 ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી અંતર્ગત ચાલી રહેલી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટે બ્રિટન સ્થિત ભારતીય હાઇ કમિશન અને ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ...

લોર્ડ ડોલર પોપટના નિવાસસ્થાને યોજાયેલા એક ગેટ ટુ ગેધર સમારોહમાં પીએમ પદના ઉમેદવાર રિશિ સુનાક સહિત ટોરી પાર્ટીના સ્થાનિક સભ્યો અને કાઉન્સિલરો જોડાયાં હતાં....

આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવતું નીસડન મંદિર દ્વારા આયોજિત 10 દિવસના રંગારંગ પ્રેરણા ઉત્સવમાં લાખો શ્રદ્ધાળુઓ એકઠાં મળીને વિશ્વના મહાન આધ્યાત્મિક ગુરુઓ...

શું તમે ડ્રાઇવિંગ ટેસ્ટમાં બે-ચાર વખત નિષ્ફળતા મળતાં નિરાશ થઇ ગયા છો?!તો ઇઝાબેલ સ્ટેડમેનનો આ કિસ્સો ખાસ વાંચો. બેડફર્ડશાયરની 47 વર્ષીય ઇઝાબેલ સ્ટેડમેન...

ઈટનના માત્ર સાત વર્ષના રુપર્ટ બ્રૂકે અપ્રતિમ સાહસ દાખવી સાઈકલ પર લંડનથી પેરિસ 200 માઈલનું અંતર કાપનારો સૌથી નાની વયનો સાઈકલવીર બન્યો છે. તેણે પિતાની યાદમાં...

દરેક દક્ષિણ એશિયન પરિવારના હૃદયમાં સ્થાન ધરાવતો એલિફન્ટ આટા 60 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. 1962માં બ્રિટનમાં વસતા દક્ષિણ એશિયન સમુદાય માટે આટાની પહેલી બ્રાન્ડ...

વિશ્વના મહાન આધ્યાત્મિક આગેવાનો પૈકીના એક અને નીસડેન મંદિરના સ્થાપક પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિ નિમિત્તે 17 જુલાઇ, રવિવારના રોજ લંડનમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter