
જાણીતા સામાજિક કાર્યકર બશેશર નાથ ભાનોતનું 7 એપ્રિલના રોજ નિધન થયું છે. તેઓ 89 વર્ષના હતા.
અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...
બ્રિટિશ ભારતીય સમાજના અવાજ તરીકે આગવી નામના અને ખ્યાતિ ધરાવતા ‘ગુજરાત સમાચાર’ સાપ્તાહિકે 53મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે તે પ્રસંગે માનવંતા વાચક મિત્રોએ પાઠવેલા શુભેચ્છા સંદેશા અહીં રજૂ કરતાં અમે અત્યંત આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ. - સી.બી....
જાણીતા સામાજિક કાર્યકર બશેશર નાથ ભાનોતનું 7 એપ્રિલના રોજ નિધન થયું છે. તેઓ 89 વર્ષના હતા.
વડીલો માટે શારીરિક અને માનસિક તંદુરસ્તી બહુ જ અગત્યની હોય છે. એકલતા અનુભવતા વડીલો જ્યારે એક-બીજાને મળે અને ચર્ચા કરે તો નવી ઊર્જા મળે છે. આ વાતને ધ્યાનમાં...
માદરે વતનથી હજારો માઇલ બ્રિટનમાં આવીને વસ્યાં છો? હોમ સિકનેસ અનુભવો છો? વતનઝુરાપો વર્તાય છે? ઘરમાંથી બહાર નીકળો, કેન્ટન પહોંચો અને એક લટાર મારો. તમારા...
યુગાન્ડાના ડિક્ટેટર ઇદી અમીને એશિયનોને દેશનિકાલનો હુકમ 1972માં કર્યો. 26,000થી વધારે એશિયનો યુકે રહેવા આવ્યા. ઘણા લોકો હેરોમાં આવીને સ્થાયી થયા. હેરોમાં...
લંડન મહાનગરની આગવી ઓળખસમાન વિખ્યાત ધ બ્રિટિશ મ્યુઝિયમમાં આદિકાળ આધારિત અનોખું પ્રદર્શન આગામી દિવસોમાં યોજાવાનું છે. પ્રદર્શનના કેન્દ્રમાં છે પૌરાણિક સમયના...
13 માર્ચને રવિવારે હેઝમાં નવનાત સેન્ટર ખાતે નવા ડાઇનિંગ હોલના એક્સટેન્શનના ઉદઘાટન નિમિત્તે રીબન કટિંગ સેરીમની યોજાઈ હતી. આ પ્રસંગે વિશેષ અતિથિઓ તેમજ કોમ્યુનિટીના...
યોગ-આધ્યાત્મિક ગુરુ અને પર્યાવરણવાદી સદ્ગુરુએ લંડનના પાર્લામેન્ટ સ્ક્વેરથી સોમવારે મોટરસાઇકલ પર યુકેથી ભારત સુધી 30,000 કિમીની યાત્રા શરૂ કરી છે. 100 દિવસના...
મહાનગરમાં રોમન કાળના રંગીન ફળો અને પેટર્નથી સજ્જ મોઝેઇક મળી આવ્યા છે. લંડનમાં છેલ્લા ૫૦ વર્ષમાં મળેલા આ સૌથી મોટા મોઝેઇક છે. નિષ્ણાતોના મતે આ મોઝેઇક રોમન...