શાલીન માનવરત્ન સન્માનથી પોંખાશે પ્રો. જગદીશ દવે

વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ અનુપમ મિશન દ્વારા અપાતા પ્રતિષ્ઠિત માનવરત્ન સન્માન માટે આ વર્ષે લંડન નિવાસી પ્રો. જગદીશ દવેની પસંદગી થઇ છે. માતૃભાષા ગુજરાતીના પ્રચાર-પ્રસાર માટે સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા ડો. દવેને તા. 17 ઓક્ટોબરના રોજ...

મહાત્મા ગાંધીના જન્મદિને ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન પર પુષ્પાંજલિ કાર્યક્રમ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું  સ્મરણ કરવા તેમજ પોતાના જીવન અને ફીલોસોફી  દ્વારા ભારત અને વિશ્વને અભૂતપૂર્વ યોગદાનની કદર કરવા ભારત દ્વારા દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધીજીના જન્મદિવસની ઊજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા આ દિવસને ‘ઈન્ટરનેશનલ...

આંકડાઓ દર્શાવે છે કે યુકેમાં બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટ્રેટ કેન્સર અને પેન્ક્રીયાટિક કેન્સરથી કુલ જેટલા દર્દીઓ જીવ ગુમાવે છે તેના કરતાં પણ વધુ દર્દી લંગ કેન્સરથી...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા હેરો કાઉન્સિલમાં 16 વર્ષમાં પ્રથમ વખત હાંસલ કરાયેલા વિજયને વધાવી લીધો છે. સ્થાનિક ચૂંટણીઓમાં કન્ઝર્વેટિવ...

યુગાન્ડામાં શિક્ષણ સાથે કલા-સંગીત-નાટ્યક્ષેત્રે અદભૂત પ્રદાન કરનાર કવિ ન્હાનાલાલનાં દોહિત્રી કાન્તાબેન પ્રભાકાન્ત પટેલને દુનિયામાંથી વિદાય થયે લગભગ એક...

વેમ્બલીના મોકાની જગ્યા પર ભારતીય, ગુજરાતી સમાજની શાન સમું ભવ્યાતિભવ્ય સત્તાવીશ પાટીદાર સેન્ટરના લાભાર્થે સમાજના સક્રિય સભ્ય અનંતભાઇ રમણભાઇ પટેલે ગત તા....

વડીલો માટે શારીરિક અને માનસિક તંદુરસ્તી બહુ જ અગત્યની હોય છે. એકલતા અનુભવતા વડીલો જ્યારે એક-બીજાને મળે અને ચર્ચા કરે તો નવી ઊર્જા મળે છે. આ વાતને ધ્યાનમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter