KHKના સફળ ફંડરેઈઝિંગ પ્રયાસોને બિરદાવાયા

ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...

મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

લંડનઃ મેલબોર્નમાં ૨૫ એપ્રિલના એન્ઝેક ડેના દિવસે ત્રાસવાદી હુમલાની યોજનામાં મદદ કરવા સંદર્ભે ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે બ્લેકબર્નના ૧૪ વર્ષીય બ્રિટિશ તરુણની...

લંડનઃ ભારતીય હાઈ કમિશનર શ્રી રંજન મથાઈએ ‘ઈન્ડિયા મીટ્સ બ્રિટન’- ઈન્ડિયા ટ્રેકર ૨૦૧૫ની બીજી આવૃત્તિ લોન્ચ કરી છે. આ કાર્યક્રમમાં યુકેમાં કાર્યરત અગ્રણી ભારતીય બિઝનેસમેન ઉપસ્થિત રહ્યા હતા. આ ટ્રેકર દર્શાવે છે કે ભારતીય કંપનીઓ બ્રિટિશ અર્થતંત્રમાં...

લંડનઃ લાંબા સમયથી ભારતીય વાનગી ચિકન ટિક્કા મસાલા યુકેની લોકપ્રિય વાનગીઓમાં સ્થાન ધરાવે છે, પરંતુ બ્રિટિશ એશિયન મહિલા વેપારી તાનિયા રહેમાને હેમ્પશાયરના સેલિસબરી ખાતે સેન્ટ જ્યોર્જ‘સ ડે ઉજવણીના પ્રસંગે કરી સર્વ કરવા અરજી કરી ત્યારે સેલિસબરી સિટી...

લંડનઃ પાંચ લાખ જેટલાં પેન્શન બચતકારોએ તેમના નાણા વહેલા મેળવવા હશે તો ફંડના ૨૦ ટકા જેટલી ઊંચી એક્ઝિટ ફી ચુકવવાની ફરજ પડશે. આનુ કારણ તેમની પોલિસીમાં લખાયેલાં ભારે દંડની કલમો છે.

લંડનઃ લોર્ડ જેનર સામે બાળ યૌનશોષણની ટ્રાયલને ડિરેક્ટર ઓફ પબ્લિક પ્રોસિક્યુશન (DPP) એલિસન સૌન્ડર્સ દ્વારા અટકાવી દેવાઈ છે. લેબર પાર્ટીના લોર્ડ જેનર ગંભીર ડીમેન્શિયાથી પીડાય છે ત્યારે તેઓ કાનૂની પ્રક્રિયા અનુસરી શકશે નહિ તેવો નિર્ણય સૌન્ડર્સે...

લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરન તેમની પત્ની સામન્થાના ૪૪મા જન્મદિને ગ્રેવસેન્ડમાં ગુરુદ્વારાની મુલાકાતે ગયા હતા. તેઓ અહી વૈશાખી ઉત્સવ ઉજવતાં આશરે ૩,૦૦૦ ભાવિકો...

લંડનઃ વર્ષ ૨૦૧૦ પછી રાજકીય પક્ષોને દાન તરીકે અપાયેલી રકમના ૨૫ ટકાથી વધુ રકમ માત્ર ૨૫ વ્યક્તિ તરફથી અપાઈ છે, જેમાં લોટરી જેકપોટ જીતેલા દંપતીએ આપેલાં £૬.૫...

લંડનઃ પૂર્વ સિટી મિનિસ્ટર લોર્ડ માયનર્સે નિસા રીટેઈલના વહીવટ મુદ્દે આંચકાજનક રિપોર્ટ આપ્યો છે. ૧૮ વર્ષના હેરિસ અસ્લમે નિસાના ચીફ એક્ઝીક્યુટિવ તરીકે ઉમેદવારી...

લંડનઃ વ્યક્તિને ડાયાબીટીસ હોય તો તેને સ્મૃતિભ્રંશ થવાનું જોખમ ૨૦ ટકા જેટલું રહે છે. જો વ્યક્તિને હતાશા (ડિપ્રેશન)નું નિદાન થાય તો આ જોખમ ૮૩ ટકા જેટલું...

લંડનઃ સીરિયામાં જન્મેલા અને વેસ્ટ લંડનની મસ્જિદના ઈમામ અબ્દુલ હાદી અરવાનીની હત્યાના સંદર્ભે પોલીસે શંકાના આધારે ચાર વ્યક્તિની ધરપકડ કરી છે. ઈમામ અરવાની...



to the free, weekly Gujarat Samachar email newsletter