
લંડનઃ યુરોપિયન ઈકોનોમિક એરિયા (EEA) બહારથી છ માસ કરતા વધુ મુદત માટે યુકે આવતા નાગરિકોએ તેમની ઈમિગ્રેશન અરજી કરતી વખતે ‘હેલ્થ સરચાર્જ’ ચુકવવો પડશે. આવા...
ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...
નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે.

લંડનઃ યુરોપિયન ઈકોનોમિક એરિયા (EEA) બહારથી છ માસ કરતા વધુ મુદત માટે યુકે આવતા નાગરિકોએ તેમની ઈમિગ્રેશન અરજી કરતી વખતે ‘હેલ્થ સરચાર્જ’ ચુકવવો પડશે. આવા...

લંડનઃ યુકેમાં ૨૦૫૧ સુધીમાં વંશીય લઘુમતીની વસ્તી શ્વેત સમુદાયની સરખામણીએ ત્રણ ગણી ઝડપે વધશે અને ચાર બ્રિટિશરમાં એક વ્યક્તિ અશ્વેત અથવા વંશીય લઘુમતી વર્ગની...

લંડનઃ પેન્શનલક્ષી નિયમોમાં છ એપ્રિલથી સુધારા અમલી બન્યાં પછી પેન્શનરોએ સંપૂર્ણ અથવા અંશતઃ પેન્શન ફંડ ઉપાડી લેવા સંદર્ભે પેન્શન પ્રોવાઈડર્સને મોટી સંખ્યામાં...

લંડનઃ મતદાતાએ વ્યક્તિગત રજિસ્ટ્રેશન કરાવવું પડે તેવી કઢંગી સિસ્ટમના કારણે હજારો મતદારો સામાન્ય ચૂંટણીમાં પોતાનો મતાધિકાર ગુમાવે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે....

રોયલ મેલમાં એક સમયે સેવા આપતા અને પોતાને અન્યાય થયો છે એમ માનતા લંડનના વિનુકુમાર સચાણીયાએ તા. ૧૪-૪-૧૫ મંગળવારથી રોયલ મેલના લંડન, વિક્ટોરીયા સ્થિત મુખ્ય...
લંડનઃ ઈસ્લામવાદીઓ દ્વારા સ્થપાયેલી ૫૦ બિનઅંકુશિત શાળા શિક્ષણ સત્તાવાળાની તપાસ હેઠળ છે, જેમાં ટ્રોજન હોર્સ કૌભાંડના કેન્દ્રમાં રહેલા પૂર્વ શિક્ષક દ્વારા સ્થાપિત ઘણી શાળા પણ સામેલ છે. આમાં ઈસ્ટ લંડનમાં ટાવર હેમલેટ્સ, નોર્થવેસ્ટ લંડનના બ્રેન્ટ,...

ઇસ્ટર હોલીડેઝ દરમિયાન સેન્ટ્રલ લંડનના હટન ગાર્ડન વિસ્તારના હટન ગાર્ડન સેફ ડિપોઝિટ લિમિટેડના ૭૨ જેટલા સેફ ડિપોઝિટ બોક્સિસ તોડીને પ્રોફેશનલ ગેંગ દ્વારા આશરે £૬૦...

લંડનઃ સેંકડો લોકો શનિવાર, ૧૧ એપ્રિલે રિવરસાઈડ પર ટાવર બ્રિજ પાસે આવેલી સિટી હોલ ઈમારત ખાતે શીખધર્મીઓ માટે અતિ મહત્ત્વનો પ્રખ્યાત વૈશાખી ઉત્સવ મનાવવા એકત્ર...
લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરને જાહેર કર્યું છે કે તેમનો ટોરી પક્ષ ચૂંટણીમાં વિજય મેળવશે તો પેરન્ટ્સ તેમના સંતાનોને એક મિલિયન જેટલી કિંમતનું ઘર વારસામાં આપી જઈ શકશે. આ માટે ઈન્હેરિટેન્સ ટેક્સ ચુકવવાનો રહેશે નહિ.