આપણા સમાજના મોભી, પરોપકારી અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ વિનુભાઇ નાગ્રેચાનું નિધન

બ્રિટનવાસી ગુજરાતી સમુદાયમાં મોખરાનું સ્થાન ધરાવતા પરોપકારી અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ વિનોદરાય બચુભાઈ નાગ્રેચા (78)નું 22 એપ્રિલ - સોમવારે નિધન થયું છે. તેઓ તેમની પાછળ પ્રેમ, કરુણા અને સિદ્ધિનો ભવ્ય વારસો છોડતા ગયા છે. તેમના સંપર્કમાં આવેલા સહુ...

ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા સેવાભાવીઓનું સન્માન

ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા છેલ્લા 40 વર્ષથી સંસ્થા અને સમાજના ઉત્થાન માટે ઉદારહાથે સખાવત અને નિઃસ્વાર્થભાવે યોગદાન આપી રહેલા સેવાભાવીઓને સન્માનવા એપ્રિશિએશન સેલિબ્રેશનનું આયોજન કરાયું હતું. 

લંડનઃ BAPS ચેરિટીઝ દ્વારા બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન અને રોઝાના સમર્થનમાં શનિવાર, ૩૧ જાન્યુઆરીએ નીસડનના શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે વાર્ષિક ચેલેન્જને લોન્ચ કરવામાં આવી હતી. આ ચેલેન્જ એપ્રિલ મહિનામાં દરેક ભાગીદારને લંડન અને યુકેના તમામ શહેરોમાં...

લંડનઃ બ્રિટનમાં મુસ્લિમ બાળકોની સંખ્યા એક દસકામાં બમણી થઈ હોવાનું એક અભ્યાસે જણાવ્યું છે. ઈસ્લામના અનુયાયીઓમાં ૧.૧ મિલિયનની વૃદ્ધિ સાથે બ્રિટનની સમાજ વ્યવસ્થાના...

લંડનઃ મહાત્મા ગાંધીએ કહ્યું છે, ‘તમે વિશ્વમાં જેવું પરિવર્તન ઈચ્છતા હો તે જ પરિવર્તન તમારામાં લાવો.’ ઈતિહાસમાં મહાત્મા ગાંધીની પ્રતિભા વિશિષ્ટ સ્થાન ધરાવે...

યુનાઈટેડ કિંગ્ડમમાં ગત પાંચ દાયકાથી હિન્દુ સમાજે નોંધપાત્ર કાઠું કાઢ્યું છે. આ ગાળામાં હિન્દુ કોમ્યુનિટીએ બ્રિટિશ સોસાયટીમાં પ્રસ્થાપિત થવા અને તેમના બાળકોનું ભાવિ સુનિશ્ચિત કરવા ધ્યાન કેન્દ્રિત કરેલું છે. હિન્દુ સમુદાયને આજે સુગઠિત, સુશિક્ષિત,...

લંડનઃ સ્થગિત કરાયેલી પેન્શન પોલિસી વિદેશ સ્થળાંતર કરવા ઈચ્છતાં નિવૃત્ત પેન્શનરો માટે ભેદભાવયુક્ત હોવાનું જણાવતા ‘પેન્શન એડવોકસી’ અભિયાન જૂથથી સરકાર દબાણ...

લંડનઃ યુકે ૨૦૧૯ સુધીમાં ભારતને £૨૫૦ મિલિયનની સહાય આપશે. આ વર્ષના અંત સુધીમાં ભારતને દાન આપવાનું બંધ કરવાની બ્રિટને ખાતરી આપવા છતાં આ સહાય અપાશે. ટીકાકારો કહે છે કે ભારતે આટલી જ રકમ માનવીને ચંદ્ર પર મોકલવાના પ્રથમ મિશન માટે ખર્ચી હતી.

લંડનઃ ભાવિ પતિ સલીમ હુસૈનને કસ્ટમરની ખાનગી માહિતી પૂરી પાડી બેન્કખાતામાંથી £૧૨૩,૦૦૦ની ચોરીમાં મદદ કરનારી પૂર્વ બેન્ક કર્મચારી અનીશા અલીને જેલની સજા થઈ...

લંડનઃ મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટનના રિપોર્ટમાં મસ્જિદોએ બ્રિટનની ઈસ્લામિક કોમ્યુનિટી સમક્ષના હોમોસેક્સ્યુઆલિટી, ડાઈવોર્સ, ઘરવિહોણાની સ્થિતિ તથા મુસ્લિમોમાં અપરાધના મુદ્દાઓ સહિતના પ્રશ્નો હલ કરવા કામગીરી હાથ ધરવા જણાવાયું છે.

લંડનઃ પાર્લામેન્ટથી થોડાં જ અંતરે આવેલા પ્રસિદ્ધ ભારતીય રેસ્ટોરાં સિનામોન ક્લબે તેના ગ્રાહકોને મસાલેદાર અને સ્વાદિષ્ટ વાનગી ‘ખિસકોલી કરી’ પીરસવાનું શરૂ કર્યું છે. રેસ્ટોરાંના મુખ્ય શેફ રાકેશ નાયરના ગ્રે સ્ક્વીરલને રાંધવાના પ્રયોગને સફળતા મળી...

લંડનઃ લોર્ડ ગ્રીન ઓફ હર્સ્ટપિઅરપોઈન્ટની ૨૦૧૧માં ટ્રેડ મિનિસ્ટર તરીકેની નિયુક્તિ મામલે વડા પ્રધાન ડેવિડ કેમરન બચાવની સ્થિતિમાં મૂકાઈ ગયા છે. HSBCના પૂર્વ...



to the free, weekly Gujarat Samachar email newsletter