લંડનઃ પાર્લામેન્ટથી થોડાં જ અંતરે આવેલા પ્રસિદ્ધ ભારતીય રેસ્ટોરાં સિનામોન ક્લબે તેના ગ્રાહકોને મસાલેદાર અને સ્વાદિષ્ટ વાનગી ‘ખિસકોલી કરી’ પીરસવાનું શરૂ કર્યું છે. રેસ્ટોરાંના મુખ્ય શેફ રાકેશ નાયરના ગ્રે સ્ક્વીરલને રાંધવાના પ્રયોગને સફળતા મળી...
ગુજરાત સમાચાર - Asian voice દ્વારા 26 એપ્રિલના રોજ હાઉસ ઓફ લોર્ડ્સમાં સમર્પણ ધ્યાન પ્રવચનનું આયોજન કરાયું હતું.
ધ ફેડરેશન ઓફ ઇન્ડિપેન્ડન્ટ રિટેલર્સ (Fed) દ્વારા 10 એપ્રિલના રોજ ધ સિટી પેવેલિયન ખાતે ટ્રેડ શોનું આયોજન કરાયું હતું.
લંડનઃ પાર્લામેન્ટથી થોડાં જ અંતરે આવેલા પ્રસિદ્ધ ભારતીય રેસ્ટોરાં સિનામોન ક્લબે તેના ગ્રાહકોને મસાલેદાર અને સ્વાદિષ્ટ વાનગી ‘ખિસકોલી કરી’ પીરસવાનું શરૂ કર્યું છે. રેસ્ટોરાંના મુખ્ય શેફ રાકેશ નાયરના ગ્રે સ્ક્વીરલને રાંધવાના પ્રયોગને સફળતા મળી...
લંડનઃ લોર્ડ ગ્રીન ઓફ હર્સ્ટપિઅરપોઈન્ટની ૨૦૧૧માં ટ્રેડ મિનિસ્ટર તરીકેની નિયુક્તિ મામલે વડા પ્રધાન ડેવિડ કેમરન બચાવની સ્થિતિમાં મૂકાઈ ગયા છે. HSBCના પૂર્વ...
લંડનઃ આગામી ચૂંટણી પહેલા સરકારનું કામકાજ ઠપ થઈ જવાના ભય વચ્ચે વડા પ્રધાન ડેવિડ કેમરને તેમની કેબિનેટના મિનિસ્ટર્સને પૂરજોશમાં કામે લાગી વધતાં બેકલોગને ક્લીઅર કરવા આદેશ કર્યો છે.
લંડનઃ બ્રિટનમાં ૭૮૦ બ્રાન્ચ સાથેની ૧૯૪૫માં સ્થાપિત કો-ઓપરેટિવ ફાર્મસી બ્રાન્ડ ૭૦થી વધુ વર્ષની કામગીરી પછી અદૃશ્ય થઈ જશે. ગયા વર્ષે બેસ્ટવે ગ્રૂપ દ્વારા...
લંડનઃ પૈસો પૈસાને ખેંચી લાવે એ ન્યાયે મલ્ટિ-મિલિયોનેર ભાઈ-બહેન અમિત પટેલ અને મીતા પટેલે તેમની ડ્રગ સપ્લાયર કંપની ઓડેન મેકેન્ઝી આઈરિશ ડ્રગ્સ ગ્રૂપ એક્ટાવિસને...
લંડનઃ પૈસો પૈસાને ખેંચી લાવે એ ન્યાયે મલ્ટિમિલિયોનેર ભાઈ-બહેન અમિત પટેલ અને મીતા પટેલે તેમની ડ્રગ સપ્લાયર કંપની ઓડેન મેકેન્ઝીનું વેચાણ આઈરિશ ડ્રગ્સ ગ્રૂપ...
લંડનઃ કેપ ટાઉનમાં હનીમૂન માટે ગયેલી પરંતુ મોતને ભેટેલી અની દેવાણીના પિતા વિનોદ હિન્ડોચાએ ‘અનીઃ એ ફાધર્સ સ્ટોરી’ પુસ્તકમાં હૃદયદ્રાવક કથા આલેખી છે. પોતાના...
લંડનઃ સરકાર હેલ્થ ટુરિઝમને નિયંત્રિત કરવા માગે છે ત્યારે બ્રિટિશરો પાસે તેઓ દેશના રહેવાસી છે અને મફત હેલ્થકેરના હકદાર છે તેવું પુરવાર કરતા સત્તાવાર કાર્ડ દર્શાવવા જણાવાશે.
લંડનઃ રાજદ્વારીઓ મોટા ભાગે બોલવા-ચાલવામાં સાવધ હોય છે અને પોતાની સરકારોની સેવામાં જ ધ્યાન આપે છે. આથી લોકોને તેમની કારકીર્દિના ઈતિહાસની જાણકારી હોતી નથી....
લંડનઃ વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ દ્વારા આ ઓટમમાં ૨૦૧૫ ઈન્ડિયા ફેસ્ટિવલનું આયોજન કરાશે. ઈન્ડિયા ફેસ્ટિવલ મ્યુઝિયમની નહેરુ ગેલેરી ખોલાયાની ૨૫મી વર્ષગાંઠ નિમિત્તે યોજાનાર છે.