મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

જાણીતા સામાજિક કાર્યકર મનુભાઇ પટેલનું નિધન

પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.

લંડનઃ બ્રિટનમાં રહેવા માટે સૌથી સારાં ગણાય તેવાં ૫૦ નગર અને ઉપનગરોની યાદી તૈયાર કરવામાં આવી છે, જે અનુસાર કેમ્બ્રિજનું ન્યુહામ યુકેમાં રહેવા માટેનું શ્રેષ્ઠ...

લંડનઃ ભારતના નાણા પ્રધાન અરુણ જેટલીએ ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી- OFBJP (U.K)ની નવી વેબસાઈટ www.ofbjpuk.orgનું ઉદઘાટન કર્યું હતું. તેઓ પાર્લામેન્ટ સ્ક્વેરમાં...

લંડનઃ BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરમાં શનિવાર ૧૪ માર્ચે આંતરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં BAPS વિમેન્સ ફોરમ, યુકે દ્વારા ૧૪૦૦થી વધુ લોકોનું...

લંડનઃ બ્રિટનના સૌથી ભવ્ય મહાલયોમાં સ્થાન ધરાવતાં મેન્શન અપડાઉન કોર્ટનું પુનઃનિર્માણ કરાવનારા બિઝનેસ ટાયકૂન બલજિતસિંહ ભંડાલ HMRC પાસેથી તેમની મિલકત પાછી...

લંડનઃ થિન્ક ટેન્ક માઈગ્રેશન વોચના નવા રિપોર્ટમાં માઈગ્રેશન અરાજકતા માટે ૧૯૯૭-૨૦૦૧ની લેબર પાર્ટી સરકારની ‘ઓપન ડોર’ પોલિસીને કારણભૂત ગણાવાઈ છે. આ સમયગાળામાં...

લંડનઃ સીરિયા અને ઈરાકમાં ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ લેવાન્ટ (Isil) સાથે લાંબો સમય યુદ્ધમાં વીતાવ્યા પછી ૩૦૦થી વધુ ખતરનાક જેહાદી યુકેમાં પરત ફર્યા છે,...

લંડનઃ સાઉથ આફ્રિકામાં હનીમૂન દરમિયાન હત્યા કરાયેલી અની દેવાણીના પિતા વિનોદ હિન્ડોચાને ત્રીજી માર્ચે ગંભીર અકસ્માતમાં જમણો હાથ ખભેથી ચીરાઈને અલગ પડી ગયો...

લંડનઃ ઈસ્લામિક ઉગ્રવાદ અને કટ્ટરતાની ભરતીને અટકાવવા સરકાર સિટિઝનશિપ આપવામાં કડકાઈ સહિત સંખ્યાબંધ કઠોર પગલાં વિચારી રહી છે. હોમ ઓફિસની નવી ઉગ્રતાવાદવિરોધી નીતિના મુસદ્દામાં શરિયા કોર્ટને નિશાન બનાવવા સાથે બાળકોનું બ્રેઈનવોશિંગ કરી શકે તેવા ઉદ્દામવાદીઓ...

લંડનઃ રેફ્રિજરેટર્સના ફ્રીઝરને સલામત બનાવવાની અપીલ સાથે લંડન ફ્રાયર બ્રિગેડ દ્વારા હેરોની એક વ્યક્તિના મોતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. લંડનમાં ૨૦૧૦ પછી સાત મૃત્યુ અને ૭૧ ગંભીર ઈજાની ઘટનાઓ છતાં મોટા ભાગના ફ્રિજ ઉત્પાદકોએ ડિઝાઈનો સુધારી નથી.

લંડનઃ બ્રિટનમાં વસતા બાંગલાદેશી અને પાકિસ્તાની લોકોમાં નબળાં આરોગ્ય માટે તેમના જનીનો અંશતઃ કારણભૂત હોવાનું વૈજ્ઞાનિકો માને છે. ચોક્કસ કોમ્યુનિટી સંબંધિત...



to the free, weekly Gujarat Samachar email newsletter