મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

જાણીતા સામાજિક કાર્યકર મનુભાઇ પટેલનું નિધન

પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.

મે મહિનામાં આવી રહેલી લંડનની ચૂંટણીઓમાં બ્રેન્ટ અને હેરો લંડન એસેમ્બલી બેઠક માટે લેબર પાર્ટીએ કૃપેશ હીરાણીની પસંદગી કરી છે. વર્તમાન લંડન એસેમ્બલી મેમ્બર...

બ્રિટિશ સમાજનું પોત ઘસાઈ રહ્યું છે. બ્રિટિશરો વાતો ઓછી કરે છે અને ઓનલાઈન રહેવાનું વધુ પસંદ કરે છે. લોકો ઘરમાં પણ પરિવારના સભ્યો સાથે વાત કરવાનું ટાળે છે....

ધર્મ સંબંધિત તિરસ્કારના ગુનાઓમાં થયેલા વધારા વિશે ચર્ચા વિચારણા કરવા લંડનના મેયરપદની સ્પર્ધામાં રહેલા અપક્ષ ઉમેદવાર રોરી સ્ટુઅર્ટ ગત ૨૮મી જાન્યુઆરી, મંગળવારે...

ગુજરાતી ભાષાના શબ્દસાધક અને સદાય ખુશમિજાજ, લબ્ધપ્રતિષ્ઠિત કવિશ્રી પંકજભાઇ વોરા ૯૦ વર્ષની વયે ટૂંકી માંદગી બાદ તા. ૧૭ ફેબ્રુઆરી, સોમવારે સાંજે એમના નિવાસસ્થાને...

સમાજ, ધર્મ, શિક્ષણ અને જનકલ્યાણ અર્થે ઉદારમને સખાવત કરનાર બ્રિટનના "ભામાશા" મુ.શ્રી ખોડીદાસભાઇ રતનશીભાઇ ધામેચાએ ૯૦ વર્ષની વયે તા. ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૦, શુક્રવારે...

સમાજ,ધર્મ,શિક્ષણ અને જનકલ્યાણ અર્થે ઉદારમને સખાવત કરનાર બ્રિટનના "ભામાશા"મુ.શ્રી ખોડીદાસભાઇ રતનશીભાઇ ધામેચાએ ૯૦ વર્ષની વયે તા. ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૦, શુક્રવારે...

વિશ્વ કેન્સર દિવસે વેસ્ટમિન્સ્ટર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ વીરેન્દ્ર શર્માએ કેન્સર પીડિતો, NHS સ્ટાફ અને સંશોધકો સાથે એકતા દર્શાવી હતી. દર વર્ષે NHS ઈલિંગ CCGમાં...

વતનમાં જરૂરતમંદ વ્યક્તિઓને સેવા કરવાની ભાવના બિનનિવાસી વર્ગમાં પ્રગટ થતી રહે છે. તાજેતરમાં બળદિયા ગામના લંડનવાસી ત્રણ મહિલાઓએ કચ્છના ગામોમાં રાશન કિટ આપી...

વર્ષોથી લંડન વસતાં હરિયાણાનાં અનુરાધા બેનીવાલે તાજેતરમાં આણંદની કન્યા શાળાને દત્તક લીધી છે. અનુરાધા લંડનમાં ચેસ એકેડેમી ચલાવે છે. અનુરાધા ભવિષ્યમાં બાળાઓને સ્માર્ટ તેમજ શિક્ષિત બનાવવા મદદરૂપ થશે. અનુરાધાએ ૨૦ દિવસ માટે આ શાળાની બાળાઓ સાથે રહીને...

ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે બીજી ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ હાર્ટફુલનેસ ઈન્સ્ટિટ્યૂટના વૈશ્વિક વડા મથક કાન્હા શાંતિ વનમનું હૈદરાબાદ ખાતે ઉદ્ઘાટન કર્યું...



to the free, weekly Gujarat Samachar email newsletter