વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ‘સ્ટે એલર્ટ- કન્ટ્રોલ ધ વાઈરસ – સેવ લાઈવ્ઝ’નું નવું સૂત્ર આપ્યું છે તેની ઘણા લોકોએ ટીકા કરી છે. જોકે, મારા મતે આ સૂત્ર પરફેક્ટ છે! લોકડાઉન હળવું કરવાની બાબત કદી સરળ રહેવાની નથી. ‘ઘરમાં જ રહો’ની સૂચના સીધી સાદી હતી...
નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે.
પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ‘સ્ટે એલર્ટ- કન્ટ્રોલ ધ વાઈરસ – સેવ લાઈવ્ઝ’નું નવું સૂત્ર આપ્યું છે તેની ઘણા લોકોએ ટીકા કરી છે. જોકે, મારા મતે આ સૂત્ર પરફેક્ટ છે! લોકડાઉન હળવું કરવાની બાબત કદી સરળ રહેવાની નથી. ‘ઘરમાં જ રહો’ની સૂચના સીધી સાદી હતી...

બ્રિટનમાં માત્ર લંડનમાં ૯ માર્ચથી ૧૯ એપ્રિલના ૧૦ દિવસ દરમિયાન ઘરેલું હિંસાના કિસ્સામાં ૪૦૦૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આમ એક દિવસમાં અંદાજે ૪૦૦ લોકોની...

બ્રાઇટસન ટ્રાવેલનાં કો-ફાઉન્ડર શ્રીમતી વીણા નાંગલાનું ૭૧ વર્ષની વયે ૬ એપ્રિલ ૨૦૨૦ના રોજ નિધન થયું છે.

કોરોના વાઈરસ સામેના જંગમાં NHS ચેરિટીઝ માટે લગભગ ૨૯ મિલિયન પાઉન્ડથી વધુ જંગી દાન એકત્ર કરી લોકોના દિલમાં અભૂતપૂર્વ સ્થાન મેળવી ચુકેલા ૯૯ વર્ષના પીઢ આર્મી...
નડિયાદ શહેર નજીકના ચકલાસી ગામના વતનીનું લંડનમાં કોરોનાને કારણે મૃત્યુ થયું છે. છેલ્લા ત્રણ દસકાથી લંડન સ્થાયી થયેલા ૬૧ વર્ષના પટેલ પરિવારના મોભી મોટી લીકર શોપ ધરાવતા હતા. ગત દિવસોમાં તેઓને કોરોના પોઝિટિવ આવતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં...
નડિયાદ શહેરના જાણીતા ડોક્ટર અને હાલ લંડનમાં સ્થાયી થયેલા હબીબભાઇનું કોરોનાના કારણે મૃત્યુ નીપજતાં સ્વજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા ૧૫ વર્ષથી લંડનની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા હબીબભાઇ કોરોના દર્દીઓની સારવાર દરમિયાન ખુદ પણ...
લંડન અને આસપાસના વિસ્તારોની કુલ વસ્તી અને કોરોના કેસની સંખ્યા

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં અરૂણોદય સોસાયટીમાં એકલા રહેતા ૯૨ વર્ષના પ્રભાબેનની ભાળ લેવા સ્થાનિક મહિલા પોલીસ એમની ટીમ સાથે એમની ઓચિંતી મુલાકાતે જઇ...

શનિવાર ૧૧ એપ્રિલે બ્રિટનમાં ૨૪ કલાકમાં કોરોના વાઈરસના કારણે લગભગ ૧૦૦૦ લોકોએ જાન ગુમાવ્યા હતા. મોટા ભાગના યુકે અખબારોનું કહેવું છે કે આ વાઈરસનો સૌથી વધુ...

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની પૂર્વ સંધ્યાએ શનિવાર, તા. ૭ માર્ચના રોજ સંસ્કાર નગરી વડોદરાના અલકાપુરીમાં આવેલ ATR બેન્ક્વેટીંગ હોલ ખાતે ‘ગુજરાત સમાચાર’ લંડનના...