
રવિવાર, ૧૭ મે ૨૦૨૦નો એ દિવસ, જનાર્દનભાઈ બાબુભાઈ પટેલ (ભાદરણ) ફુલહામસ્થિત તેમના નિવાસે બપોરની આરામનિદ્રામાંથી જાગ્યા, તેમણે સાંજના ૭ વાગ્યાની આરતીના દર્શન...
નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે.
પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.

રવિવાર, ૧૭ મે ૨૦૨૦નો એ દિવસ, જનાર્દનભાઈ બાબુભાઈ પટેલ (ભાદરણ) ફુલહામસ્થિત તેમના નિવાસે બપોરની આરામનિદ્રામાંથી જાગ્યા, તેમણે સાંજના ૭ વાગ્યાની આરતીના દર્શન...

ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ ત્રણ ચાઈનીઝ બેન્કો સાથે લોન ડિફોલ્ટના વિવાદમાં ૭૧૭ મિલિયન ડોલર ચુકવવા પડશે તેવો ચુકાદો બ્રિટિશ કોર્ટના જજ નાઈજેલ ટીઅરે ૨૨...

યુકેમાં આંશિક છૂટછાટ સાથે લોકડાઉન લંબાવવામાં આવ્યું છે અને વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનું ચુસ્ત પાલન કરવાની તાકીદ કરી છે. આમ છતાં,...
કોરોના મહામારીને પગલે બ્રિટનના ૫૦ ટકાથી વધુ પુખ્ત વયના લોકોને સરકાર સહાય ચૂકવી રહી છે. આ દરમિયાન બ્રિટનના ભારતીય મૂળના નાણા પ્રધાન રિશી સુનકે આ સ્થિતિને ગંભીર ગણાવી છે અને જણાવ્યું છે કે આ સ્થિતિને લાંબા સમય સુધી ચલાવી શકાય તેમ નથી. સરકારના...

બ્રેન્ટ અને હેરો માટે લેબર પાર્ટીના લંડન એસેમ્બલી મેમ્બર નવીન શાહને ૧૫ મેની વાર્ષિક મીટિંગમાં સિટી હોલના ચેરપર્સન તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેઓ આ હોદ્દા...

કોરોના લોકડાઉનની સમાપ્તિ પછી લંડનમાં સાયકલિંગનો ૧૦ ગણો વધારો થવાની આશા ટ્રાફ્રિક ફોર લંડન (TfL) દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સાયકલિંગનું પ્રમાણ વધારવા...

બીબીસી ટીવીના જીવંત પ્રસારણ દરમિયાન ગુજરાતી પત્રકાર સીમા કોટેચા, કાર્યક્રમના ગેસ્ટ અને તેમના ક્રુ મેમ્બર્સ સાથે અપમાનજનક વંશીય દુર્વ્યવહાર થતાં પ્રસારણ...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને લોકડાઉનમાં આંશિક છૂટછાટ જાહેર કરી છે પરંતુ, શાળાઓ હાલ ખોલવાનો ઈનકાર કરી દીધો છે. અગાઉ, ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે પણ જણાવ્યું...

કાઉન્સિલર સુરેશભાઇ લક્ષ્મીદાસ કણસાગ્રાનો જન્મ ટરોરો, યુગાન્ડામાં ૧૦ મે ૧૯૪૮માં થયો હતો. ટરોરો અને મ્બાલેમાં પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મેળવ્યા બાદ ભારતમાં...

તેમણે પોતાના જનરલ્સના આદેશોનું પાલન કર્યું. તેમણે સમગ્ર યુરોપ અને એશિયા સંસ્થાનો અને નોર્થ આફ્રિકાના સમરાંગણોમાં આગેકૂચ કરી હતી. તેમણે ભયાનક મોત નિહાળ્યા...