નડિયાદ શહેર નજીકના ચકલાસી ગામના વતનીનું લંડનમાં કોરોનાને કારણે મૃત્યુ થયું છે. છેલ્લા ત્રણ દસકાથી લંડન સ્થાયી થયેલા ૬૧ વર્ષના પટેલ પરિવારના મોભી મોટી લીકર શોપ ધરાવતા હતા. ગત દિવસોમાં તેઓને કોરોના પોઝિટિવ આવતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં...
અનુપમ મિશન ડેન્હામ મંદિરના દશ વર્ષ પૂરા થતાં હોવાથી દશાબ્દી પાટોત્સવનું 13થી 17 ઓગસ્ટ દરમિયાન સુંદર આયોજન કરાયું હતું. આ પૂર્વે 9 અને 10 ઓગસ્ટ બે દિવસ આંતરરાષ્ટ્રીય યુથ કન્વેશન યોજાયું અને ત્યાર બાદ પાંચ દિવસ દશાબ્દી પર્વના વિવિધ કાર્યક્રમો...
હેરોના મેયર કાઉન્સિલર અંજના પટેલે ઐતિહાસિક ફેટેસ દ ગાયન્ટ ઉત્સવની ઊજવણીમાં હાજરી આપવા ટ્વિન ટાઉન ડુઆઈની મુલાકાત લીધી હતી. આ ઉત્સવમાં વિશાળકાય પૂતળાઓને શેરીઓમાં સરઘસાકારે ફેરવવામાં આવે છે અને ઉત્સવમાં 10,000થી વધુ લોકો ઉપસ્થિત હતા. મેયર પટેલે...
નડિયાદ શહેર નજીકના ચકલાસી ગામના વતનીનું લંડનમાં કોરોનાને કારણે મૃત્યુ થયું છે. છેલ્લા ત્રણ દસકાથી લંડન સ્થાયી થયેલા ૬૧ વર્ષના પટેલ પરિવારના મોભી મોટી લીકર શોપ ધરાવતા હતા. ગત દિવસોમાં તેઓને કોરોના પોઝિટિવ આવતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં...
નડિયાદ શહેરના જાણીતા ડોક્ટર અને હાલ લંડનમાં સ્થાયી થયેલા હબીબભાઇનું કોરોનાના કારણે મૃત્યુ નીપજતાં સ્વજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા ૧૫ વર્ષથી લંડનની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા હબીબભાઇ કોરોના દર્દીઓની સારવાર દરમિયાન ખુદ પણ...
લંડન અને આસપાસના વિસ્તારોની કુલ વસ્તી અને કોરોના કેસની સંખ્યા
વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં અરૂણોદય સોસાયટીમાં એકલા રહેતા ૯૨ વર્ષના પ્રભાબેનની ભાળ લેવા સ્થાનિક મહિલા પોલીસ એમની ટીમ સાથે એમની ઓચિંતી મુલાકાતે જઇ...
શનિવાર ૧૧ એપ્રિલે બ્રિટનમાં ૨૪ કલાકમાં કોરોના વાઈરસના કારણે લગભગ ૧૦૦૦ લોકોએ જાન ગુમાવ્યા હતા. મોટા ભાગના યુકે અખબારોનું કહેવું છે કે આ વાઈરસનો સૌથી વધુ...
આંતરરાષ્ટ્રીય મહિલા દિનની પૂર્વ સંધ્યાએ શનિવાર, તા. ૭ માર્ચના રોજ સંસ્કાર નગરી વડોદરાના અલકાપુરીમાં આવેલ ATR બેન્ક્વેટીંગ હોલ ખાતે ‘ગુજરાત સમાચાર’ લંડનના...
કોરોના વાઈરસનો ચેપ ધરાવતા વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને હોસ્પિટલમાં દાખલ કરાયા પછી તેમને શ્વાસમાં થોડી તકલીફ થતા લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં સોમવારે સાંજે...
કોરોના મહામારીનો પ્રકોપ વધતો જવા સાથે ધાર્મિક અગ્રણીઓને પૂજાસ્થળોના દ્વારને બંધ રાખવાની સલાહ અપાઈ છે તેમજ ફરજ પણ પડી છે. અચોક્કસતાના આ સમયમાં ધર્મનું મહત્ત્વ...
અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે યુગાન્ડામાં જન્મેલા (મૂળ ગામ ભાદરણ) અને બાદમાં સાઉથ હેરો (યુકે) ખાતે સ્થાયી થયેલા અમારા પ્રેમાળ પતિ, પિતા અને દાદા ચંદ્રકાન્તભાઇ...
સરેમાં વસતાં બે સંતાનોનાં માતા અને ૭૮ વર્ષનાં યોગટીચર બાર્બરા ક્યુરી આજે પણ ૨૦ વર્ષની યુવતી જેવો તરવરાટ ધરાવે છે, જેનું શ્રેય તેઓ રોજના ૨૦ મિનિટના યોગ...