મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

જાણીતા સામાજિક કાર્યકર મનુભાઇ પટેલનું નિધન

પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.

કોરોના વાઈરસનો ચેપ ધરાવતા વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને હોસ્પિટલમાં દાખલ કરાયા પછી તેમને શ્વાસમાં થોડી તકલીફ થતા લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં સોમવારે સાંજે...

કોરોના મહામારીનો પ્રકોપ વધતો જવા સાથે ધાર્મિક અગ્રણીઓને પૂજાસ્થળોના દ્વારને બંધ રાખવાની સલાહ અપાઈ છે તેમજ ફરજ પણ પડી છે. અચોક્કસતાના આ સમયમાં ધર્મનું મહત્ત્વ...

અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે યુગાન્ડામાં જન્મેલા (મૂળ ગામ ભાદરણ) અને બાદમાં સાઉથ હેરો (યુકે) ખાતે સ્થાયી થયેલા અમારા પ્રેમાળ પતિ, પિતા અને દાદા ચંદ્રકાન્તભાઇ...

સરેમાં વસતાં બે સંતાનોનાં માતા અને ૭૮ વર્ષનાં યોગટીચર બાર્બરા ક્યુરી આજે પણ ૨૦ વર્ષની યુવતી જેવો તરવરાટ ધરાવે છે, જેનું શ્રેય તેઓ રોજના ૨૦ મિનિટના યોગ...

ઈસ્ટ હામ ખાતે ૧૯ માર્ચ ગુરુવારે ચાકુના ઘા મારી હત્યા કરાયેલી ૪૦ વર્ષીય મહિલા શાદિકા મોહસીન પટેલની વધુ માહિતી આપવા કેસની તપાસ કરી રહેલા અધિકારીઓએ લોકોને...

મેયર સાદિક ખાને હજુ પણ પબ્સની મુલાકાત લેતા અને જાહેર ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા લંડનવાસીઓની આકરી ટીકા કરી પ્રતિબંધ લાદવાની ચેતવણી આપી છે. તેમણે લંડન એસેમ્બલીને...

બ્રિટિશ પાર્લામેન્ટ બિલ્ડિંગમાં એક રહસ્યમય દરવાજો મળી આવ્યો છે. ઇમારતના સમારકામ દરમિયાન મળેલો આ ગુપ્ત રસ્તો વેસ્ટમિન્સ્ટર હોલ તરફ જાય છે. કટોકટીની કોઈ...

ગત વીકેન્ડમાં જોર્જી વાવાઝોડાએ જોરદાર પવન અને હીમવર્ષા સાથે બ્રિટન સહિત પાટનગર લંડનને પણ ઠંડુગાર બનાવ્યું હતું. ૧લી માર્ચ, રવિવારે આવી કડકડતી ઠંડીમાં પણ...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સનનું સત્તાવાર નિવાસસ્થાન ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ટુંક સમયમાં લગ્નની શરણાઈઓ અને નવજાત શીશુની કિલકારીઓથી ગાજી ઉઠવાનું છે. વડા પ્રધાન બોરિસનાં...



to the free, weekly Gujarat Samachar email newsletter