વર્ષોથી લંડન વસતાં હરિયાણાનાં અનુરાધા બેનીવાલે તાજેતરમાં આણંદની કન્યા શાળાને દત્તક લીધી છે. અનુરાધા લંડનમાં ચેસ એકેડેમી ચલાવે છે. અનુરાધા ભવિષ્યમાં બાળાઓને સ્માર્ટ તેમજ શિક્ષિત બનાવવા મદદરૂપ થશે. અનુરાધાએ ૨૦ દિવસ માટે આ શાળાની બાળાઓ સાથે રહીને...
ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...
નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે.
વર્ષોથી લંડન વસતાં હરિયાણાનાં અનુરાધા બેનીવાલે તાજેતરમાં આણંદની કન્યા શાળાને દત્તક લીધી છે. અનુરાધા લંડનમાં ચેસ એકેડેમી ચલાવે છે. અનુરાધા ભવિષ્યમાં બાળાઓને સ્માર્ટ તેમજ શિક્ષિત બનાવવા મદદરૂપ થશે. અનુરાધાએ ૨૦ દિવસ માટે આ શાળાની બાળાઓ સાથે રહીને...

ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે બીજી ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ હાર્ટફુલનેસ ઈન્સ્ટિટ્યૂટના વૈશ્વિક વડા મથક કાન્હા શાંતિ વનમનું હૈદરાબાદ ખાતે ઉદ્ઘાટન કર્યું...

બીજી ફેબ્રુઆરી રવિવારની બપોરે સ્ટ્રેથામ હાઇ રોડ પર નકલી ફિદાયીન જેકેટ પહેરેલા ૨૦ વર્ષીય સુદેશ અમ્માન નામના ખતરનાક ઈસ્લામિક આતંકવાદીએ બે લોકોને ચાકુ મારી...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સન ટોરી પાર્ટીને ઈયુમાંથી વિદાયની ડાઉનિંગ સ્ટ્રીટની ઉજવણીના ખુશીના માહોલ તરફ દોરી ગયા હતા. ઈયુમાંથી બહાર નીકળવાનું કાઉન્ટ ડાઉન ચાલતું...

બ્રેક્ઝિટના સંદર્ભે લંડનના મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે,‘યુકે આજે ઈયુ છોડી રહ્યું છે પરંતુ, લંડન સાચા અર્થમાં ગ્લોબલ, યુરોપિયન સિટી જ બની રહેશે. અમે...

સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રીનું વિશેષ મહત્ત્વ છે. ગુરુવાર, ૩૦ જાન્યુઆરીએ શિક્ષાપત્રી ગ્રંથની ૧૯૪મી જયંતી છે. સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાને આપેલો...

ચોંકાવનારા નવા અભ્યાસમાં દેશની રાજધાની લંડનમાં ૧૦૦,૦૦૦થી વધુ બાળકો સુરક્ષિત ઈમિગ્રેશન સ્ટેટસ વિના વસવાટ કરતા હોવાનું બહાર આવ્યું છે. અભ્યાસ એમ પણ કહે છે...

યુકેના સૌથી મોટા સુપરસ્ટોર ચેન ટેસ્કોમાં ખરાબ રીતે વર્તન કરવામાં આવતા પથરી ખસી જવાથી કિડની પર અસર પડી હોવાના આરોપસર ભારતીય મૂળના ૬૩ વર્ષના વકીલ લાલુ હનુમાને...

કાઉન્સિલના સફાઇ કામદાર દ્વારા પાંચ વર્ષના બાળકનાં યૌનશોષણનો ખોટો કેસ કરનારા સાઉથોલના ભારતીય મૂળના ૪૨ વર્ષીય મેટ્રોપોલીટન પોલીસ કોન્સટેબલ હિતેશ લાખાણીને...

મેયર સાદિક ખાને અક્ષમ વ્યક્તિની સાથે પ્રવાસ કરનારી કોઈ પણ વ્યક્તિ લંડન શહેરની ટ્રાન્સપોર્ટ સુવિધામાં મફત મુસાફરી કરી શકશે તેવું વચન આપ્યું છે. આ વર્ષથી...