હિન્દુ કાઉન્સિલ (બ્રેન્ટ) દ્વારા 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

હિન્દુ કાઉન્સિલ (બ્રેન્ટ) દ્વારા રવિવાર 25 જાન્યુઆરી 2026ના રોજ વેમ્બલીના સ્ટેન્લી એવન્યુની એલ્પર્ટોન કોમ્યુનિટી સ્કૂલ ખાતે ભારતના 77માં પ્રજાસત્તાક દિવસની ગર્વ સાથે ઉજવણી કરવામાં આવી હતી. નિર્મલાબહેન પટેલ અને સમર્પિત કમિટીની રાહબરી હેઠળના કાર્યક્રમમાં...

વંચિતોની વહારે નિસ્ડન સ્વામિનારાયણ મંદિર

લંડનસ્થિત નિસ્ડન સ્વામિનારાયણ મંદિર દ્વારા કાતિલ ઠંડીના આ દિવસોમાં ઘરવિહોણા લોકો માટે કામ કરતી ક્રાઇસીસ સંસ્થાને 400થી વધુ જેકેટ્સ, જંપર્સ સહિતના ગરમ વસ્ત્રો દાનમાં આપવામાં આવ્યા હતા.

એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત...

બ્રિટનમાં ગુજરાતી સમાજના અગ્રણી અને વિવિધ સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા જી.પી. દેસાઇનું ત્રીજી નવેમ્બરે 82 વર્ષની વયે ભારતમાં નિધન થયું છે.

બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરના વર્ષોજૂના સત્સંગી અને મિત્રો-સ્વજનોમાં દિનુભાઇના નામે જાણીતા દિનેશભાઇ ગોરધનદાસભાઇ ભટ્ટેસા 13 ઓક્ટોબરના રોજ 78 વર્ષની...

હિન્દુ ફોરમ ઓફ બ્રિટન દ્વારા હાઉસ ઓફ કોમન્સ ખાતે દિવાળી ઉજવણી પ્રસંગે અન્નકૂટોત્સવનું ભવ્ય આયોજન થયું હતું, જેમાં આ વર્ષે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન...

 શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ દ્વારા લંડનમાં આવેલા રિચમન્ડ પાર્ક ખાતે સત્સંગ સભા યોજાઇ હતી અને સાથે - સાથે જ વૃક્ષારોપણ પણ કરાયું હતું. આ પ્રસંગે કુમકુમ...

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પ.પૂ. જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની અધ્યક્ષતામાં કિંગ્સબરી સ્વામિનારાયણ મંદિરનો દશાબ્દિ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો...

સહેલાણીઓમાં આગવી લોકપ્રિયતા ધરાવતા બ્રાઇટન બીચના મનમોહક કિનારા સ્વચ્છતાથી દીપી ઉઠ્યા છે. આ શાનદાર બીચનો નજારો બદલવાનો યશ જાય છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના...

એસજીવીપી ગુરુકુળ-અમદાવાદની શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરિવાર - યુકે શાખા દ્વારા લંડન ખાતે સ્વામી શ્રી માધવપ્રિયદાસજીના સાંનિધ્યમાં છેલ્લા 17 વર્ષથી હિંદુ...

ભારતીય ડાયસ્પોરાએ શનિવાર 24 ઓગસ્ટે હેઈઝના નવનાત સેન્ટર ખાતે ભારતના સ્વાતંત્ર્ય દિવસની ધામધૂમપૂર્વક ભવ્ય ઊજવણી કરી હતી. વરસાદ હોવાં છતાં હજારો લોકો ઊજવણીમાં...

ગુજરાતની વિદ્યાનગરી વલ્લભ વિદ્યાનગરમાં વસતા શ્રી અશોકપુરી ગોસ્વામી ગુજરાતી સાહિત્યવિશ્વમાં નવલકથાકાર, વાર્તાકાર, કવિ તરીકે મોખરાનું નામ ધરાવે છે. સાદગીથી...



to the free, weekly Gujarat Samachar email newsletter