ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા સેવાભાવીઓનું સન્માન

ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા છેલ્લા 40 વર્ષથી સંસ્થા અને સમાજના ઉત્થાન માટે ઉદારહાથે સખાવત અને નિઃસ્વાર્થભાવે યોગદાન આપી રહેલા સેવાભાવીઓને સન્માનવા એપ્રિશિએશન સેલિબ્રેશનનું આયોજન કરાયું હતું. 

‘એશિયન બિઝનેસ લાઇવ’નો પ્રારંભઃ યોગેશ મહેતા સાથે કાન્તિ નાગડાનો વાર્તાલાપ

ગુજરાત સમાચાર -  Asian Voice દ્વારા ચેટ શો ‘એશિયન બિઝનેસ લાઇવ’નો પ્રારંભ કરાયો છે, જેના પહેલા મણકામાં જાણીતા વક્તા અને મોટીવેટર પીકફોર્ડ્સ મૂવ મેનેજમેન્ટ લિમિટેડના ચેરમેન યોગેશ મહેતા હાજર રહ્યા હતા. 

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે રવિવારે મંદિરના દસમા પાટોત્સવની ઉજવણી પ્રસંગે કુમકુમ મંદિરના સંસ્થાપક સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી...

‘ગુજરાત સમાચાર’ વિદેશવાસી ગુજરાતીઓની આગવી અસ્મિતાની જાળવણી, જાણકારી અને જવાંમર્દીને સતત બિરદાવતું અને પોષતું આવ્યું છે. આવા ‘ગુજરાત સમાચાર’ની સુવર્ણ જયંતિ...

અમારા માનવંતા વાચકો, બૃહદ સમાજસેવીઓ, બ્રિટનવાસી ગુજરાતી સમુદાયમાં છેલ્લા કેટલાય સમયથી એક સવાલ ચર્ચાના ચકરાવે ચઢ્યો છેઃ લંડન-અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ...

ક્રિકેટના કાશી તરીકે ઓળખાતા લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડનાં રિનોવેશન માટે આખરે સહમતિ સધાઈ છે. યોજના અંતર્ગત એક હજાર બેઠકો ઉમેરાશે. જેના કારણે ઈંગ્લેન્ડના સૌથી...

ગયા વર્ષે લેસ્ટરમાં કોમ્યુનીટી કે ધાર્મિક તોફાનો થયા હતા. આ તોફાનો અંગેના સમાચાર મેં પણ ડેઇલી મેઇલમાં વાંચ્યા હતા. હું નથી માનતો કે કોઈ પણ રાજકીય પક્ષ...

અમદાવાદ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP)ના વડા પ.પૂ. માધવપ્રિયદાસજી સ્વામી અને સદ્‌ગુરુ બાલકૃષ્ણદાસજી સ્વામી સંત સંત્સંગ...

હૃદયના ધબકારે તો જીવન ધબકતું હોય છે પરંતુ, તમારું જ હૃદય જો તમને શરીરની બહાર મ્યુઝિયમમાં રખાયેલી પારદર્શક જારમાં નિહાળવા મળે તો કેવું લાગે? જેનિફર સટનને...

શ્રી કચ્છ લેઉઆ પટેલ કમિટી (એસકેએલપીસી) યુકે દ્વારા નોર્થહોલ્ટ ખાતે 17 મે 2023ના રોજ ઇન્ડિયા ગાર્ડન્સ પ્રોજેક્ટના ઐતિહાસિક સમારોહનું આયોજન કરાયું. આ પ્રોજેક્ટ...



to the free, weekly Gujarat Samachar email newsletter