શાલીન માનવરત્ન સન્માનથી પોંખાશે પ્રો. જગદીશ દવે

વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ અનુપમ મિશન દ્વારા અપાતા પ્રતિષ્ઠિત માનવરત્ન સન્માન માટે આ વર્ષે લંડન નિવાસી પ્રો. જગદીશ દવેની પસંદગી થઇ છે. માતૃભાષા ગુજરાતીના પ્રચાર-પ્રસાર માટે સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા ડો. દવેને તા. 17 ઓક્ટોબરના રોજ...

મહાત્મા ગાંધીના જન્મદિને ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન પર પુષ્પાંજલિ કાર્યક્રમ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું  સ્મરણ કરવા તેમજ પોતાના જીવન અને ફીલોસોફી  દ્વારા ભારત અને વિશ્વને અભૂતપૂર્વ યોગદાનની કદર કરવા ભારત દ્વારા દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધીજીના જન્મદિવસની ઊજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા આ દિવસને ‘ઈન્ટરનેશનલ...

વિશ્વ હિન્દી દિવસની ઉજવણી પ્રસંગે ઇંડિયા હાઉસમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભારતીય હાઇ કમિશનર વિક્રમ દોરાઇસ્વામીના હસ્તે વરિષ્ઠ લેખક શૈલ અગ્રવાલ, પત્રકાર...

ગુજરાતી સમુદાયમાં ‘સર્વમિત્ર’ની ઓળખ ધરાવતા હાસ્ય કલાકાર ભાનુપ્રસાદ પંડ્યાનું તા. 13 જાન્યુઆરીના રોજ નિધન થયું છે. મિત્રો-સ્વજનોમાં ભાનુભાઇના નામે જાણીતા...

હરતા-ફરતા, હાલતા-ચાલતા જેમની વાણીમાં હાસ્યના ફૂવારા ઉડે એવો જાદુ. સ્ટેજ પર એન્ટ્રી થતાં જ હોલ ખડખડાટ હાસ્યથી ગૂંજી ઉઠે એવા ભાનુપ્રસાદ પંડ્યા મનોરંજન જગતના...

ધ ઇંડિયન ડાયસ્પોરા ઇન ધ યુકે (IDUK) ગ્રૂપ દ્વારા લવ સ્લોઉ (સ્લોઉ BID)ના સહયોગમાં સ્લોઉ હાઇ સ્ટ્રીટ ખાતે શાનદાર દિવાળી પરેડનું આયોજન થયું હતું, જેમાં સેંકડોની...

એક્સેલ લંડન ખાતે તાજેતરમાં યોજાયેલા વર્લ્ડ ટ્રાવેલ માર્કેટમાં યુગાન્ડાએ તેના વૈવિધ્યપૂર્ણ પર્યટન સ્થળોની ઝાંખી રજૂ કરી હતી. આ પ્રદર્શનમાં ભાગ લેનારાઓમાં...

લંડનમાં વસતાં ભારતીય સમુદાયના હિતાર્થે અનેક સંસ્થાન-સંગઠન કાર્યરત છે, પરંતુ આમાં નવનાત વણિક એસોસિએશન (યુકે) મોખરાનું સ્થાન ધરાવે છે. જૈન સમુદાયના હિતોના...

મધ્ય ગુજરાતના નારના વતની અને હાલ લંડનમાં વસતાં હરેન્દ્રકુમાર મણિભાઇ પટેલનું 13 નવેમ્બરે નિધન થયું છે. સ્વ.શ્રી હરેન્દ્રભાઇ તેમની પાછળ પત્ની ઉર્વશીબહેન,...

માંધાતા યુથ એન્ડ કોમ્યુનિટી એસોસિએશન-વેમ્બલીની ગુજરાતી શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ 31 ઓક્ટોબરે નવરાત્રિના ગરબાની મજા માણી હતી.

નવલા નવરાત્રિ પર્વે ઇસ્ટ લંડનમાં આવેલા નાગ્રેચા હોલમાં રાસ-ગરબાની રમઝટ જામી હતી. દરરોજ 2,000થી વધુ લોકો અહીં ઉમટતા હતા, જેમાં યુવાધનની સંખ્યા સવિશેષ નજરે...

પોરબંદરના મહેર સમાજના લોકો આમ તો દુનિયાના અનેક દેશોમાં જઇ વસ્યા છે, પરંતુ બ્રિટનમાં તેમની વસ્તી નોંધપાત્ર કહી શકાય. મહેર સમાજ તેના શૌર્ય - ખમીર માટે જેટલો...



to the free, weekly Gujarat Samachar email newsletter