આપણા સમાજના મોભી, પરોપકારી અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ વિનુભાઇ નાગ્રેચાનું નિધન

બ્રિટનવાસી ગુજરાતી સમુદાયમાં મોખરાનું સ્થાન ધરાવતા પરોપકારી અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ વિનોદરાય બચુભાઈ નાગ્રેચા (78)નું 22 એપ્રિલ - સોમવારે નિધન થયું છે. તેઓ તેમની પાછળ પ્રેમ, કરુણા અને સિદ્ધિનો ભવ્ય વારસો છોડતા ગયા છે. તેમના સંપર્કમાં આવેલા સહુ...

ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા સેવાભાવીઓનું સન્માન

ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા છેલ્લા 40 વર્ષથી સંસ્થા અને સમાજના ઉત્થાન માટે ઉદારહાથે સખાવત અને નિઃસ્વાર્થભાવે યોગદાન આપી રહેલા સેવાભાવીઓને સન્માનવા એપ્રિશિએશન સેલિબ્રેશનનું આયોજન કરાયું હતું. 

શ્રી કચ્છ લેઉઆ પટેલ કમિટી (એસકેએલપીસી) યુકે દ્વારા નોર્થહોલ્ટ ખાતે 17 મે 2023ના રોજ ઇન્ડિયા ગાર્ડન્સ પ્રોજેક્ટના ઐતિહાસિક સમારોહનું આયોજન કરાયું. આ પ્રોજેક્ટ...

હેરો કાઉન્સિલ લંડન અને તેથી પણ આગળના સેંકડો મકાનમાલિકોને કાઉન્સિલ દ્વારા સંચાલિત મકાનો ભાડે આપતી એજન્સી Help2Let સાથે સલામતી અને નિશ્ચિંતતા સાથે કામ કરવાની...

એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઇટના મુસાફરોને ગયા શનિવારે કડવો અનુભવ થયો હતો. આ ફ્લાઇટ તેના નિર્ધારીત સમય કરતાં સાડા ચાર કલાક મોડી ઉપડી હતી. 

સમન્વય પરિવાર, સ્વામિનારાયણ સત્સંગ અને સામાજિક કાર્યોમાં નિષ્ઠાપૂર્વક, નિસ્વાર્થ સેવા આપનાર રતિલાલભાઇ દલપતભાઇ ટેલર તા. ૧૦ માર્ચે અક્ષરનિવાસી થયા.

સોજીત્રા સમાજ-યુકેના સભ્યો દ્વારા તાજેતરમાં એક મિલન સમારોહનું આયોજન થયું હતું. આ પ્રસંગે નિસ્વાર્થભાવે સંસ્થાની આજીવન સેવા કરનાર વરિષ્ઠ સભ્ય જનકભાઈ પટેલનું...

લંડનસ્થિત ભારતીય હાઈ કમિશનર શ્રી વિક્રમ દોરાઈસ્વામીએ ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઈસ’ના પ્રકાશક અને એડિટર-ઈન-ચીફ સીબી પટેલ સાથે ખાસ મુલાકાત કરી હતી.

ભારતના ટોચના કોર્પોરેટ હાઉસ ટાટા ગ્રૂપે એર ઇંડિયાનું સુકાન સંભાળ્યા બાદ હવે એરલાઇનના ઇન્ટરનેશનલ નેટવર્કનું વિસ્તરણ કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. એર...

રવિવારે સાંજે ખાલિસ્તાન સમર્થકોના એક જૂથે ભારતીય હાઇ કમિશન પર હલ્લાબોલ કરીને તિરંગો ઉતારવાનો હીન પ્રયાસ કર્યો હતો. ખાલિસ્તાનના સમર્થનમાં ભારતવિરોધી નારેબાજી...

નોર્થ લંડનમાં પિન્નેર ખાતે આવેલ એવોર્ડવિજેતા ટીએલસી કેર ગ્રુપનો હિસ્સો એવા કૈલાશ મેનોર કેર હોમે પાંચમી સપ્ટેમ્બરે તેના ફર્સ્ટ રેસિડેન્ટ માટે પોતાના દ્વાર...



to the free, weekly Gujarat Samachar email newsletter