
યુકેના વેમ્બલીમાં છેલ્લા ૧૩ વર્ષથી કાર્યરત સ્કાયલિંક ટ્રાવેલ એન્ડ ટૂર્સ લિમિટેડ હવાઈ, કોચ, ક્રૂઝ અને યાત્રા પ્રવાસના આયોજનમાં કુશળ છે. કૈલાસ માનસરોવર,...
વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ અનુપમ મિશન દ્વારા અપાતા પ્રતિષ્ઠિત માનવરત્ન સન્માન માટે આ વર્ષે લંડન નિવાસી પ્રો. જગદીશ દવેની પસંદગી થઇ છે. માતૃભાષા ગુજરાતીના પ્રચાર-પ્રસાર માટે સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા ડો. દવેને તા. 17 ઓક્ટોબરના રોજ...
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું સ્મરણ કરવા તેમજ પોતાના જીવન અને ફીલોસોફી દ્વારા ભારત અને વિશ્વને અભૂતપૂર્વ યોગદાનની કદર કરવા ભારત દ્વારા દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધીજીના જન્મદિવસની ઊજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા આ દિવસને ‘ઈન્ટરનેશનલ...

યુકેના વેમ્બલીમાં છેલ્લા ૧૩ વર્ષથી કાર્યરત સ્કાયલિંક ટ્રાવેલ એન્ડ ટૂર્સ લિમિટેડ હવાઈ, કોચ, ક્રૂઝ અને યાત્રા પ્રવાસના આયોજનમાં કુશળ છે. કૈલાસ માનસરોવર,...

મહાત્મા ગાંધી ફાઉન્ડેશન (યુ.કે.) દ્વારા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન પ્રસંગે પ્રાર્થના સભા અને ભજન સંધ્યાના કાર્યક્રમનું અાયોજન મંગળવાર તા. ૨૦મી માર્ચ...

સમગ્ર યુકેમાં અને ખાસ કરીને લંડનમાં રહેતા ભારતીય પરિવારોના ઘર પર ત્રાટકીને ચોરી લુંટફાટના બનાવો વધી રહ્યા છે ત્યારે BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, નીસડન...

કમ્પાલા, યુગાન્ડામાં ઉછરેલા અને ૧૯૭૨માં યુકે સ્થાયી થયેલા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરના નિષ્ઠાવાન સત્સંગી શ્રી હસમુખભાઈ મગનભાઇ પટેલ (મહેળાવ)નું શનિવાર...

ન્યૂહામસ્થિત સરકારી સ્કૂલ સેન્ટ સ્ટીફન સ્કૂલના ભારતીય મૂળના પ્રિન્સિપાલ નીના લાલને આઠ વર્ષની વયની બાળાઓ પર હિજાબ પહેરવાનો પ્રતિબંધ લગાવવાના પ્રયાસ બદલ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભારતના વિકાસની વિશ્વપતાકા લહેરાઈ રહી છે ત્યારે યુએસ સહિતના દેશો તેના માર્ગમાં વિશ્વ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)ના...

ભારતીય હાઈ કમિશને ૨૬ જાન્યુઆરીએ ભારતના ૬૯મા પ્રજાસત્તાક દિનની ઉજવણીનું આયોજન લંડનના મેફેરની ઈન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ ખાતે કર્યું હતું. સાંજના આ સમારંભમાં...

ભારતીય પ્રજાસત્તાક દિન ૨૬ જાન્યુઆરીએ લંડનસ્થિત ભારતીય હાઈ કમિશનની બહાર ભારતતરફી અને ભારતવિરોધી જૂથો દ્વારા સામસામા સૂત્રોચ્ચાર અને વિરોધી દેખાવો કરાયા...

શુક્રવાર, ૨૬ જાન્યુઆરીએ ખતરનાક કાર ડ્રાઈવિંગથી વેસ્ટ લંડનમાં ત્રણ તરુણના મોત નીપજાવવાના આરોપમાં હેઈઝનો ૨૮ વર્ષીય જયનેશ ચુડાસમા સોમવારે અક્સબ્રીજ મેજિસ્ટ્રેટ્સ...

છેલ્લા ૨૫ વર્ષથી ભારત અને દેશ વિદેશમાં પોતાના અવાજ અને સુરનો જાદુ ફેલાવનાર લલિતાબેન ઘોડાદ્રા અને લંડનની સ્થાનિક યુવાન ગાયીકા પ્રીતિ વરસાણીના ભક્તિ-સંગીત...