મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

જાણીતા સામાજિક કાર્યકર મનુભાઇ પટેલનું નિધન

પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.

વેસ્ટ મીડલેન્ડ્સના સેન્ડવેલના નિવાસી અને સ્કૂલમાં અભ્યાસ કરતા ચાર વર્ષના શાન દુલાયે પોતાની પાંચમી વર્ષગાંઠની ઉજવણીમાં હાજરી આપવા ક્વીન એલિઝાબેથ દ્વિતીયને...

ટ્રાન્સપોર્ટ ફોર લંડન (TfL) દ્વારા સહાયક શ્વાનને સવારીમાં લેવાનો ઈનકાર કરનારા મિનિકેબ ડ્રાઈવર અલી એટ્સ સામે સફળ કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. મિનિકેબ...

શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરની સંકલ્પના અને ગુજરાતી નાટ્યકાર ઉત્તમ ગડા દ્વારા લિખિત કલાત્મક, રંગભૂમિનું માસ્ટરપીસ અને એવોર્ડવિજેતા નાટક ‘યુગપુરુષ’ ભારત...

નોર્થોલ્ટ રોડ પર આવેલી Mama's Kitchen ફાસ્ટફૂડ શોપના પ્રિમાઈસીસમાંથી ઉંદરની લીંડીઓ, સડેલી કાકડી અને ટામેટાનો જથ્થો મળી આવતા વિલ્સડન મેજિસ્ટ્રેટ્સ કોર્ટે...

મીડલ્સબરોની ખુશી ઈન્ડિયન બુફે રેસ્ટોરાંમાંથી આવતી બિરીયાની અને સબ્જી (કરી)ની તીવ્ર સુગંધ વિશે પડોશીઓએ કરેલી ફરિયાદ પર ટીસ્સાઈડ મેજિસ્ટ્રેટ કોર્ટના ડિસ્ટ્રીક્ટ...

વેસ્ટ મીડલેન્ડસમાં ગુરુવારે મેયરપદની ચૂંટણી યોજાવાની છે. લોકલ હિંદુ કોમ્યુનિટીને આ ચૂંટણીમાં સંકળાવા અને ઉમેદવારોથી વાકેફ કરવા માટે માટે વોલ્સોલ હિંદુ...

નોર્થમ્બ્રિયા યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ અને ન્યૂકેસલમાં બ્રોડકાસ્ટર ‘સ્કાય’માં સાઈટ કન્ટ્રોલરની ફરજ બજાવતી ૨૪ વર્ષીય પૂર્વ ગર્લફ્રેન્ડ એલીસ રગલ્સની હત્યા...

ભારતીય મૂળનો લંડનની સેન્ટ માઈકલ સ્કૂલમાં અભ્યાસ કરતો સાત વર્ષીય ઈશ્વર ગઈ ૨૨ એપ્રિલે યોજાયેલી યોગાની રાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં સતત બીજા વર્ષે વિજેતા બન્યો...

રાજકોટની જાણીતી કંપની એમ.બી. ઇન્ટરનેશનલના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર દિપેનભાઈ વિંડા અને તેમના પિતાશ્રી મોહનભાઈ વિંડા સામાજીક કાર્ય અર્થે યુ.કે.ની મુલાકાતે...

મૂળ પોરબંદરના વતની અને જીંજા યુગાન્ડાથી અત્રે લંડન આવીને વસેલા BAPSના અગ્રણી સત્સંગી શ્રી રતિલાલભાઇ વલ્લભદાસ પલાણનું ગત ગુરૂવાર તા. ૨૭-૪-૨૦૧૭ના રોજ ૯૬ વર્ષની વયે નિધન થયું છે. સદ્ગત રતિલાલભાઇ BAPS સંસ્થાના ઇન્ટરફેઇથ ડિપાર્ટમેન્ટના વડા શ્રી નીતિનભાઇ...



to the free, weekly Gujarat Samachar email newsletter