KHKના સફળ ફંડરેઈઝિંગ પ્રયાસોને બિરદાવાયા

ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...

મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

BAPS સ્વામીનારાયણ સંસ્થાનના આધ્યાત્મિક ગુરુ અને વૈશ્વિક BAPS સ્વામીનારાયણ ફેલોશિપના અધ્યક્ષ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજના...

ગીત-સંગીત-નૃત્ય, ખાણી-પીણી, શોપીંગ, મનોરંજનને માણવા તેમજ આરોગ્ય, પ્રોપર્ટી, રોકાણ, વીમો અને અન્ય બેન્કિંગ સેવાઅોની વિસ્તૃત માહિતી મેળવવા માટે આનંદ મેળાની ચાતક નજરે રાહ જોતા ઇંગ્લેન્ડવાસીઅોની આતુરતાનો અંત તા. ૧૭ અને ૧૮ જૂન ૨૦૧૭ - શનિવાર અને રવિવારના...

આપણા સૌના જીવનને સુખ-સમૃધ્ધીથી ભરપૂર કરનાર "બાગબાન" સમા પિતા-પપ્પાને ગીત – સંગીતના માધ્યમથી અંજલિ આપવા ફાધર્સ ડે પ્રસંગે તા. ૯ જૂન શુક્રવારના રોજ સાંજે...

બ્રિટનમાં આવતા યુરોપિયન ઇમિગ્રંટ્સ ભારતીયો પાસે સોનાનાં ઘરેણાં વધુ હોય છે એનાથી જાણકાર થઇ ગયા છે. સોનું દિનપ્રતિદિન મોંઘુ થતું જાય છે એટલે તસ્કરો એશિયનોના ઘરોને ટારગેટ બનાવી રહ્યા છે. લંડનમાં ધોળે દિવસે બની રહેલા કેટલાક ઘરફોડ ચોરીના કિસ્સાઓમાં...

ઝોરોસ્ટ્રીયન ટ્રસ્ટ ફંડ્સ ઓફ યુરોપ (ZTFE)ના સ્થાપક ટ્રસ્ટી અને પ્રેસિડેન્ટ તથા ‘ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઈન્ડિયા’ તરીકે જાણીતા ડો. દાદાભાઈ નવરોજીની ૩૦મી જૂને...

શનિવારની રાત્રે લંડન બ્રિજ અને બરો માર્કેટમાં સાત લોકોની હત્યા અને ૪૮ લોકોને ઈજા પહોંચાડનારા ત્રણ આતંકવાદીને પોલીસે ઠાર માર્યા હતા. મૂળ પાકિસ્તાની મૃતક...

વડા પ્રધાન થેરેસા મેએ દેશની કાઉન્ટર-ટેરરિઝમ નીતિની સમીક્ષા કરવાનું વચન ઉચ્ચાર્યું છે. નવી નીતિમાં પોલીસ અને સિક્યુરિટી સર્વિસીસને વધુ સત્તા તેમજ ઉગ્રવાદીઓને સખત સજાનો સમાવેશ કરાશે. ત્રણ મહિનામાં ત્રણ ત્રાસવાદી હુમલાના પગલે ચાર પોઈન્ટનો એક્શન...

પોલીસે માત્ર આઠ મિનિટમાં લંડનબ્રિજ અને બરો માર્કેટ પર હુમલો કરનારા ત્રણ આતંકવાદીને ઠાર માર્યા હતા. આ હુમલા સંદર્ભે પોલીસે માહિતી આપી હતી કે લંડન બ્રિજ હુમલાખોરોએ સુસાઈડ બેલ્ટ્સ પહેર્યો હોવાનું માની ત્રાસવાદીઓને ખતમ કરવા તેમના પર અધધ.. કહેવાય...

વડા પ્રધાન થેરેસાએ પતિ ફિલિપ મે સાથે શનિવાર, ત્રીજી જૂને BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર-નીસડન મંદિરની મુલાકાત લીધી હતી અને હિન્દુ સમાજના સભ્યોને મળ્યાં હતાં....

 બ્રિટિશ પાર્લામેન્ટના ગૃહોમાં સાત વખત ભારતીય ક્લાસિકલ ડાન્સ રજૂ કરવાના વિશ્વવિક્રમ બદલ લંડનસ્થિત એકેડેમિક ટ્યૂટર અને નૃત્યાંગના રાગસુધા વિંજામુરીને વર્લ્ડ...



to the free, weekly Gujarat Samachar email newsletter