મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

જાણીતા સામાજિક કાર્યકર મનુભાઇ પટેલનું નિધન

પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.

ગીત-સંગીત-નૃત્ય, ખાણી-પીણી, શોપીંગ, મનોરંજનને માણવા તેમજ આરોગ્ય, પ્રોપર્ટી, રોકાણ, વીમો અને અન્ય બેન્કિંગ સેવાઅોની વિસ્તૃત માહિતી મેળવવા માટે આનંદ મેળાની ચાતક નજરે રાહ જોતા ઇંગ્લેન્ડવાસીઅોની આતુરતાનો અંત તા. ૧૭ અને ૧૮ જૂન ૨૦૧૭ - શનિવાર અને રવિવારના...

આપણા સૌના જીવનને સુખ-સમૃધ્ધીથી ભરપૂર કરનાર "બાગબાન" સમા પિતા-પપ્પાને ગીત – સંગીતના માધ્યમથી અંજલિ આપવા ફાધર્સ ડે પ્રસંગે તા. ૯ જૂન શુક્રવારના રોજ સાંજે...

બ્રિટનમાં આવતા યુરોપિયન ઇમિગ્રંટ્સ ભારતીયો પાસે સોનાનાં ઘરેણાં વધુ હોય છે એનાથી જાણકાર થઇ ગયા છે. સોનું દિનપ્રતિદિન મોંઘુ થતું જાય છે એટલે તસ્કરો એશિયનોના ઘરોને ટારગેટ બનાવી રહ્યા છે. લંડનમાં ધોળે દિવસે બની રહેલા કેટલાક ઘરફોડ ચોરીના કિસ્સાઓમાં...

ઝોરોસ્ટ્રીયન ટ્રસ્ટ ફંડ્સ ઓફ યુરોપ (ZTFE)ના સ્થાપક ટ્રસ્ટી અને પ્રેસિડેન્ટ તથા ‘ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઈન્ડિયા’ તરીકે જાણીતા ડો. દાદાભાઈ નવરોજીની ૩૦મી જૂને...

શનિવારની રાત્રે લંડન બ્રિજ અને બરો માર્કેટમાં સાત લોકોની હત્યા અને ૪૮ લોકોને ઈજા પહોંચાડનારા ત્રણ આતંકવાદીને પોલીસે ઠાર માર્યા હતા. મૂળ પાકિસ્તાની મૃતક...

વડા પ્રધાન થેરેસા મેએ દેશની કાઉન્ટર-ટેરરિઝમ નીતિની સમીક્ષા કરવાનું વચન ઉચ્ચાર્યું છે. નવી નીતિમાં પોલીસ અને સિક્યુરિટી સર્વિસીસને વધુ સત્તા તેમજ ઉગ્રવાદીઓને સખત સજાનો સમાવેશ કરાશે. ત્રણ મહિનામાં ત્રણ ત્રાસવાદી હુમલાના પગલે ચાર પોઈન્ટનો એક્શન...

પોલીસે માત્ર આઠ મિનિટમાં લંડનબ્રિજ અને બરો માર્કેટ પર હુમલો કરનારા ત્રણ આતંકવાદીને ઠાર માર્યા હતા. આ હુમલા સંદર્ભે પોલીસે માહિતી આપી હતી કે લંડન બ્રિજ હુમલાખોરોએ સુસાઈડ બેલ્ટ્સ પહેર્યો હોવાનું માની ત્રાસવાદીઓને ખતમ કરવા તેમના પર અધધ.. કહેવાય...

વડા પ્રધાન થેરેસાએ પતિ ફિલિપ મે સાથે શનિવાર, ત્રીજી જૂને BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર-નીસડન મંદિરની મુલાકાત લીધી હતી અને હિન્દુ સમાજના સભ્યોને મળ્યાં હતાં....

 બ્રિટિશ પાર્લામેન્ટના ગૃહોમાં સાત વખત ભારતીય ક્લાસિકલ ડાન્સ રજૂ કરવાના વિશ્વવિક્રમ બદલ લંડનસ્થિત એકેડેમિક ટ્યૂટર અને નૃત્યાંગના રાગસુધા વિંજામુરીને વર્લ્ડ...

આ પૃથ્વીના પગથારે મનુષ્ય જન્મ લેતાં આપણે માની ગોદમાં આંખો ખોલી અને બાપને ખભે ચઢી જગ જોયું એની સેવાથી અધીક બીજી કોઇ સેવા નથી. મા-બાપ માટે દુ:ખ સહન કરવું એ કોઇ અહેસાન કે બોજ નથી, એ આપણી ફરજ છે, આપણા માથે એનું કર્જ છે, મા-બાપને સાથે રાખી એમની સાર-સંભાળ...



to the free, weekly Gujarat Samachar email newsletter