KHKના સફળ ફંડરેઈઝિંગ પ્રયાસોને બિરદાવાયા

ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...

મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

પોતાના મિત્ર પરિવારની બાર વર્ષની માસુમ બાળા પર બળાત્કાર ગુજારી શારીરિક શોષણ કરનાર હેરોના ધ બ્રોડવે ખાતે રહેતા બ્રિજેશકુમાર બારોટ નામના ૩૭ વર્ષના યુવાનને...

શ્રી એડન દેપાલા મિત્ર મંડળ યુકેમાં ૨૯ વર્ષ સુધી પ્રમુખ તરીકે સેવા આપનાર અને બીજી સંસ્થામાં જોડાયેલા શ્રી હિંમતભાઈ જગાણી (દેપાલા)ને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા...

ઘરમાં રાખેલા ઈકો-ફ્યુઅલ હીટરમાં લાગેલી આગને લીધે ગોવાના દંપતી બ્લેઈઝ અલ્વારેઝ અને શેરોન સોરેસનું મૃત્યુ થયું હતું. આ ઘટના ગયા નવેમ્બર ૨૦૧૬માં બની હતી. આસિસ્ટન્ટ...

લંડનઃ બાળ યૌન શોષણના એક કેસમાં વિસ્તૃત તપાસ પછી રોચડેલના ૨૫ વર્ષીય ઉસ્માન અલી પર ૧૩ વર્ષથી નીચેના બાળક પર દુષ્કર્મ આચરવાના છ કાઉન્ટનો આરોપ મૂકાયો હતો. ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે જણાવ્યું હતું કે હાલ રિમાન્ડ પર રખાયેલા અલીને માન્ચેસ્ટર એન્ડ સેલ્ફર્ડ...

ભારત સરકારમાં ઉર્જા, કોલસા, નવીન તેમજ નવીનીકરણ ઉર્જા તથા ખાણ બાબત સ્વતંત્ર હોદ્દો ધરાવતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલ તાજેતરમાં બ્રિટનના પ્રવાસે આવ્યા...

આગામી આઠ જૂનની સામાન્ય ચૂંટણીના સંદર્ભે માટે સરકાર-આંતરધર્મીય બાબતોમાં જૈનવાદને પ્રમોટ કરતી આંતરરાષ્ટ્રીય જૈન સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી(IOJ) દ્વારા...

નહેરુ સેન્ટર ખાતે તા. ૫ મેએ લંડન શરદ ઉત્સવ (LSU) દ્વારા રવિન્દ્રનાથ ટાગોરની ૧૫૬મી જન્મજયંતીની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. LSUના સભ્યોએ તેમાં...

હેરોના મેયરપદે કાઉન્સિલર રેખાબહેન શાહના એક વર્ષના સમાપન ટાણે તેમનો આભાર વ્યક્ત કરતો કાર્યક્રમ રવિવાર ૭ મેએ યોજાયો હતો. આ પ્રસંગે વિવિધ કોમ્યુનિટીઝ અને...

ક્રિકેટના ભગવાન ગણાયેલા ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે તેની ફિલ્મ ‘Sachin: A Billion Dreams’ રીલીઝ થાય તે અગાઉ લંડનની મુલાકાત લીધી હતી. આ ફિલ્મમાં ક્રિકેટની...

૪૫ વર્ષીય જીમી પ્રાઉટ જે ચાર વ્યક્તિઓને પોતાના મિત્ર માનતો હતો તેમણે જ મહિનાઓ સુધી તેના પર અમાનવીય ત્રાસ ગુજારીને તેની હત્યા કરી હતી અને તેનો મૃતદેહ ઘરથી ૧૦૦ મીટર દૂરની વેરાન જગ્યાએ નાખી દીધો હતો. પૂરાવા મુજબ આ ઘટના ૯ ફેબ્રુઆરી, ૨૦૧૬ના રોજ બની...



to the free, weekly Gujarat Samachar email newsletter