શાલીન માનવરત્ન સન્માનથી પોંખાશે પ્રો. જગદીશ દવે

વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ અનુપમ મિશન દ્વારા અપાતા પ્રતિષ્ઠિત માનવરત્ન સન્માન માટે આ વર્ષે લંડન નિવાસી પ્રો. જગદીશ દવેની પસંદગી થઇ છે. માતૃભાષા ગુજરાતીના પ્રચાર-પ્રસાર માટે સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા ડો. દવેને તા. 17 ઓક્ટોબરના રોજ...

મહાત્મા ગાંધીના જન્મદિને ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન પર પુષ્પાંજલિ કાર્યક્રમ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું  સ્મરણ કરવા તેમજ પોતાના જીવન અને ફીલોસોફી  દ્વારા ભારત અને વિશ્વને અભૂતપૂર્વ યોગદાનની કદર કરવા ભારત દ્વારા દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધીજીના જન્મદિવસની ઊજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા આ દિવસને ‘ઈન્ટરનેશનલ...

જુનિયર એશિયન ડોક્ટર જીવ્સ વિજેસૂર્યાએ વેસ્ટમિન્સ્ટર હુમલાનો ભોગ બનેલાની સારવારમાં પહોંચી કર્તવ્યનિષ્ઠાનું ઉદાહરણ પેશ કર્યું હતું. મૂળ શ્રી લંકાના મનાતા...

પાર્લામેન્ટની બહાર આતંકી હુમલાના પગલે હાઈ પ્રોફાઈલ સ્થળો વિન્ડસર કેસલ અને બકિંગહામ પેલેસની સુરક્ષા વધારી દેવાઈ છે. થેમ્સ વેલી પોલીસ દ્વારા સમીક્ષા કરાયા...

વિશ્વની સૌથી જૂની લોકશાહીની પાર્લામેન્ટ માટે બુધવાર ૨૨ માર્ચનો દિવસ આઘાતજનક બની રહ્યો હતો. લોન વુલ્ફ ખાલિદ મસૂદે વેસ્ટમિન્સ્ટર બ્રિજ પર તેની હ્યુન્ડાઈ...

પાર્લામેન્ટ નજીક બુધવાર બપોરે થયેલા હુમલામાં પોલીસના હાથે ઠાર કરાયેલો લોહીતરસ્યો ૫૨ વર્ષીય આતંકવાદી ખાલિદ મસૂદ ઉર્ફ એડ્રીઆન એલ્મ્સ હોવાનું પોલીસે જાહેર...

પાર્લામેન્ટ આતંકી હુમલા સંદર્ભે લંડન મેટ્રોપોલીટન પોલીસ અને વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં સશસ્ત્ર પોલીસે દેશમાં બર્મિંગહામ સહિત છ સ્થળોએ દરોડા...

બ્રિટિશ પાર્લામેન્ટની બહાર સશસ્ત્ર પોલીસે ભરબપોરે કરેલા ગોળીબારથી ભારે અફરાતફરી મચી ગઈ છે. એક કાર દ્વારા વેસ્ટમિન્સ્ટર બ્રિજ પર ઓછામાં ઓછાં ૧૨ લોકોને કચડી...

મેલિટા જેક્સનનું ૨૦૦૪માં મૃત્યુ થયું ત્યારે પોતાના વિલમાં તમામ મિલકતોમાંથી પુત્રી હીથર ઈલોટને એક પણ પાઈ ન પરખાવતાં ચેરિટીઝના નામે કરી દીધી હતી. એનિમલ ચેરિટીઝ...

ગત દસ વર્ષમાં મધ્યપૂર્વના દેશ કતારે લંડનના સૌથી મોટા લેન્ડલોર્ડ્સમાં સ્થાન જમાવવા સાથે લંડન પર લગભગ કબજો મેળવ્યો છે કારણકે તેની પાસે પ્રાઈમ રીઅલ એસ્ટેટ્સમાં...

છેક ૧૫૭૦થી લોખંડના વિશાળ ઘંટનું ઉત્પાદન કરતી વ્હાઈટચેપલ ફાઉન્ડ્રીનો મૃત્યુઘંટ વાગી જવાની શક્યતા છે. બિગ બેન અને ફિલાડેલ્ફીઆમાં લિબર્ટી બેલનું ઉત્પાદન કરનારી...

ભારતમાં જન્મેલા ૩૩ વર્ષીય બિધ્યાસાગર દાસની તેના જોડિયા બાળકો પર જીવલેણ હુમલો કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. હત્યા કર્યા પછી દાસ નાસી છૂટ્યો હતો. દાસને જોડિયા બાળકો પોતાના ન હોવાની શંકા હોવાથી તેણે આ કૃત્ય આચર્યાનું મનાય છે. તેણે ૧૮ મહિનાના પુત્ર...



to the free, weekly Gujarat Samachar email newsletter